________________
दीपिका-निर्युक्ति टीका अ.७ सू.७४ शुक्लध्यानस्य चातुविध्यनिरूपणम् ५४३ सविस्तरं वर्णिताः अतस्तत्रतो द्रष्टव्याः । अस्य शुक्लध्यानस्य चत्वारि लक्षणानि भवन्ति, तथाहि - विवेको व्युत्सगोऽध्यथम् - असंमोहश्च तत्र विवेकः पृथकरणम् स च पृथक्कारः देहादात्मनो बुद्धया विवेचनम् - १ व्युत्सर्गो- निस्सङ्गतया देहोपधित्यागः - २ अव्यथम् - देवाद्युपसर्गजनितं भयं व्यथा, तथा रहितम् ३ असंमोहो- देवमायाजनितस्य मूढत्वस्य निषेधः -४ | शुक्लध्यानस्य चत्वारि - आलम्बनानि भवन्ति, शान्तिर्मुक्तिः आर्जवम् - माईदा । तत्र - क्षान्तिः परकृताऽपकार सहनम् १ मुक्ति निलमता- २ आर्जव - सरलता ३ मार्दवं मृदुता ४ | शुक्लध्यानस्य चतस्रोऽनुपेक्षाः, अपायाऽनुप्रेक्षाऽशु मानुप्रेक्षाऽनन्त वृचिताऽनुप्रेक्षा विपरिणामाऽनुप्रेक्षाञ्च पण दीपिका टीका में किया जा चुका है, अतएव उसी में देख लेना चाहिए ।
"
शुक्लध्यान के चार लक्षण होते हैं-विवेक, व्युत्सर्ग, अन्यथ और असंमोह | विवेक अर्थात् पृथक्करण, यहां देह से आत्मा का पृथक्करण समझना चाहिए । व्युत्सर्ग का अर्थ निःसंग होकर देह और उपधि का त्याग करना है । देव आदि को उपसर्ग से उत्पन्न होने वाले भय का न होना अव्यथ है और देवमाया जनित मूढना न होना असंमोह है ।
शुक्लध्यान के चार आलम्बन होते हैं-शान्ति, मुक्ति, आर्जव और मार्दव । दूसरों के किए हुए अपराध को सहन कर छेना शान्ति क्षमा है। मुक्ति का अर्थ निलभता है। सरलता को आर्जव कहते हैं । मार्दन का अर्थ मृदुना-नम्रता - कोमलना है ।
शुक्लध्यान की चार अनुपेक्षाएं हैं- अपायानुपेक्षा, अशुभानुपेक्षा अनन्तवृत्तितानुप्रेक्षा और विपरिणामानुपेक्षा । प्राणातिपान आदि आस्रव ટીકામાં કરવામાં આવી ગયું છે. આથી તેમાં જ જોઈ લેવા ભલામણ છે. શુકલધ્યાનના ચાર લક્ષણ છે- વિવેક, બ્યુલ્સ, અન્યથ અને અસ'મેહુ વિવેક અર્થાત્ જૂથકકરણ, અહીં દેહનું આત્માથી જુદા પડવું એમ સમજવાનું છે. બ્યુલ્સના અથ નિઃસ`ગ થઈ દેહ અને ઉપધિના ત્યાગ કરવા એમથાય છે. દેવ વગેરેના ઉપસર્ગથી ઉત્પન્ન થનાર ભયનુ' ન હેાવું અવ્યથ છે અને દેવમાયાનિત મૂઢતા ન હોવી અસ મેહ છે.
શુકલધ્યાનના ચાર આલમ્બન હાય છે- ક્ષાન્તિ, મુક્તિ, આવ અને માદવ બીજાના કરેલા અપરાધાને સહન કરી લેવા ક્ષાન્તિ- ક્ષમા છે. મુકિતના અથ નિ’ભતા છે, સરલત્વને આવ કહે છે માદવને અ મૃદુતા-નમ્રતાअभणता है.
શુકલધ્યાનની ચાર અનુપ્રેક્ષાએ છે—અપાયાનુપ્રેક્ષા, અશુભાનુપ્રેક્ષા, અનન્ત વૃત્તિતાનુપ્રેક્ષા, અને વિપરિણામાનુપ્રેક્ષા પ્રાણાતિપાત આદિ આસત્રદ્વારાના
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨