SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ ५३४ तत्त्वार्थसूत्रे विपाकपरिणामं जघन्य-मध्यमोत्कृष्टस्थितिकं नानापकारविपाकयुक्तं भवति, यथा-ज्ञानावरणात् दुर्मेधरत्वम् १ दर्शनावरणाच्च-चक्षुर्वैकल्यं, सामान्य ग्राहिबोधवैकल्पं, निद्राधुवश्च २ वेदनीयम्, असद्वेद्य-सद्वेद्यभेदाद द्विविधम् । तत्राऽसवद्याद् दुःखम् सद्यारमुखानुभवः ३ मोहनीयकर्मोदयात् विपरीतग्राहित्वं चारित्रनिवृत्तिश्च ४ आयुः कर्मोदयादनेक भवोद्भपश्च ५ नामकर्मोदयाद् शुभाऽशुभ शरीरादिनिष्पत्तिः ६ गोत्रकर्मोदयाच्च नीचकुलोत्पत्तिः ७ अन्तरायोदयात्खलुअलाभो भवति इत्येवं खलु निरुद्धचेतसः कर्मविपाकानुसरणे एव स्मृत्याधा प्रकृति, स्थिति, अनुभाव और प्रदेश इस प्रकार भेदवाले, तथा अनिष्ट परिणमन वाले, जघन्य, मध्यम और उत्कृष्ट स्थिति वाले ज्ञानावरण आदि आठ प्रकार के कर्म विविध प्रकार के विपाक को उत्पन्न करते हैं, जैसे-ज्ञानावरण कर्म से मन्दबुद्धिता एवं दर्शना वरण कर्म के उदय से नेत्रहीन ना, दर्शनहीनता, और निद्रा आदि का उद्भव होता है । वेदनीय कर्म दो प्रकार का है-असातावेदनीय और सातावेदनीय । असातावेदनीय से दुःख और सातावेदनीय से सुख का अनुभव होता है । मोहनीय कर्म के उदय से विपरीत ग्रहण तथा चारित्र का अभाव होता है। आयुकर्म के उदय से अनेक भवों में जन्म लेना पड़ता है। नाम कम के उदय से अच्छेबुरे शरीर की रचना होती है। गोत्र-कर्म के उदय से उच्च-नीच कलों में उत्पत्ति होती है। अन्तराय कर्म के उदय से लाभ आदि में विघ्न उत्पन्न होता है। चित्त को एकाग्र करके इस प्रकार कर्मविपाक का चिन्तन करना विपाकविचय नामक धर्मध्यान है। - પ્રકૃતિ, સ્થિતિ અનુભાવ અને પ્રદેશ આ જાતના ભેદ વાળા, ઈષ્ટ તથા અનિષ્ટ પરિમનવાળા. જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા, જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકાર ના કમ, વિવિધ પ્રકારના વિપાકને ઉત્પન્ન કરે છે જેમકેજ્ઞાનાવરણ કર્મ થી મદબુદ્ધિતા અને દર્શનાવરણ કર્મના ઉદયથી નેત્રહીનતા દર્શન હીનતા અને નિદ્રા વગેરેને ઉદ્ભવ થાય છે. વેદનીય કર્મ બે પ્રકારના છે-અસાતાદનીય અને સાતવેદનીય, અસાતવેદનીયથી દુઃખ અને સતાવેદનીય થી સુખને અનુ મન થાય છે. મેહનીય કર્મના ઉદયથી વિપરીત ગ્રહણ તથા ચારિત્રને અભાવ થાય છે. આયુષ્યકર્મના ઉદયથી અનેક ભામાં જન્મ લે પડે છે નામકર્મના ઉદયથી સારા નરસા શરીરની રચના થાય છે ગોત્રકમના ઉદયથી લાભ આદિમાં અન્તરાય ઉત્પન્ન થાય છે. ચિત્તને એકાગ્ર કરીને આ રીતે કર્મવિપાકનું ચિન્તન કરવું વિપાકવિચય નામક ધર્મદયાન છે. શ્રી તત્વાર્થ સૂત્ર ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy