________________
दीपिका-नियुक्ति टीका अ.७ स.७३ धर्मध्यानस्य चातुर्विध्यनिरूपणम् ५३३ खलु माणिनो मृलोत्तमकृतिविभागकृतजन्मजरामृत्युसागरपरिभ्रमणश्रान्तान्तरात्मनः सांसारिकसुखमपञ्चेपु तृप्तिहितमानसाः शरीरेन्द्रियादिषु कर्मा. स्रबद्वारपवाहेषु तिष्ठन्तो मिथ्यात्वाऽज्ञानाऽविरतिपरिणतियुक्ता भवन्ति' इत्येवं विवेचनं तावद् अपायविचयरूपं द्वितीयं धर्मध्यानं भवति २ । अथ तृतीय तावद् धर्मध्यानं विपाकविचयरूप मुच्यते, विविधो-विशिष्टो वा पाको-विपाकः, अनुमावो नरक-तिर्यङ् मनुष्यदेवभवेषु कर्मणा रसानुभव उच्यते, तस्य खल तथाविधरसानुभवरूपविपाकस्य विचयोऽनुचिन्तनम्-मार्गणं तत्समवहितचित्तः सन् तत्रैव स्मृतिमाधाय वर्तमानो विपाकविचयध्यानवान् भवति । तथाहिज्ञानावरणादिकमष्टविधं कर्म प्रकृतिस्थित्यनुभावपदेश भेदम् इष्टाऽनिष्ट चित्त राग और द्वेष से व्याकुल है, ऐसे प्राणी अपने किये कर्मों के अनुसार जन्म-जरा-मरण रूपी सागर में परिभ्रमण करते शान्त हो गए, सांसारिक सुखों में तृप्तिरहित चित्त वाले हैं, शरीर और इन्द्रिय आदि कर्मों के आस्रवद्वारों में स्थित हैं और मिथ्यात्व, अविरति एवं अज्ञान की परिणति से युक्त हैं। इस प्रकार का विचार करना अपायविचय नामक दूसरा धर्मध्यान है।
तीसरा धर्मध्यान विपाक विचंय है। विविध प्रकार का अथवा विशिष्ट पाक अर्थात् नरकगति तियंचगति, मनुष्यगति और देवगति में होने वाले कर्म-रस का अनुभव विपाक कहलाता है। उस रसानुभव रूप विपाक का विवय अर्थात् चिन्तन करना विपाकवि चयध्यान है। जो कर्म-विपाक में ही चित्त लगा देता है और उसका चिन्तन करता है वह विपाकवि व्यध्यान वान् कहलाता है।
ષથી વ્યાકુળ છે, એવા પ્રાણિ પિતાના કરેલાં કમો અનુસાર જન્મ- જરા મરણ રૂપી સાગરમાં પરિભ્રમણ કરતાં કરતા થાકી ગયા છે. સાંસારિક સુખ માં તૃપ્તિરહિત ચિત્તવાળા છે. શરીર અને ઈન્દ્રિય આદિ કર્મોના આસવદ્વાર માં સ્થિત છે અને મિથ્યા અવિરતિ અને અજ્ઞાનની પરિણતિથી યુકત છેઆ પ્રમાણે વિચારવું અપાયરિચય નામક બીજુ ધર્મધ્યાન છે. ત્રીજું સ્થાન વિવિધ વિપાકવિચય છે. વિવિધ પ્રકારને અથવા વિશિષ્ટ પાક અર્થાત્ નરકગતિ તિર્યંચ ગતિ, મનુષગતિ અને દેવગતિમાં થનારા કર્મ રસને અનુભવ વિપાક કહેવાય છે. તે રસાનુભવ રૂપ વિપાકનો વિચય અર્થાત્ ચિન્તન કરવું વિપાકવિચય થાન છે. જે કર્મ વિપાકમાં જ ચિત્ત લગાવી દે છે અને તેનું ચિંતન કરે છે તે વિપાક વિચધ્યાન કહેવાય છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨