________________
दीपिका-नियुक्ति टीका अ. सू.७३ धर्म ध्यायस्य चातुविध्यनिरूपणम् ५२९ तर्कनय-प्रमाणपरकं स्मृत्याधान सर्वज्ञाज्ञाप्रकाशनार्थस्था दाज्ञाविचय उच्यते । अपायविचयस्तावत्-अपायाः रागद्वेषादिजन्या अनर्थाः, तेषां विचयः नहो. पाऽनुचिन्तनम्, जात्यन्धवद् मिथ्यादृष्टयः सर्वज्ञपणीतमार्गाद् विमुखाः मोक्षार्थिनः सम्पमार्गापरिज्ञानात् सुदूरमेव गच्छ तीति तद्गतापायचिन्तनरूपः यद्वा-मिथ्यादर्शनज्ञानचारित्रेभ्यः खलु इमे पाणिनः कथमपसरेयुरिति चिन्तनम् अपायविचयः । विपाकविचयस्तु-ज्ञानावरणादीनां कर्मणां द्रव्य-क्षेत्र काल-भाव भवनिमित्तकफलानुभवाः । संस्थानविचयः संस्थानानां द्वीपसमुदाचा. कृतीनां चिन्तनरूपः, इत्येतदर्थम् उत्तमक्षमादिलक्षणं धर्मध्यान चतुर्विध मब के लिए तर्क, नय और प्रमाण पूर्वक सर्वज्ञ भगवान की आज्ञा को प्रकाशित करता है। यह भी आज्ञाविचय ध्यान है।
राग-द्वेष आदि से उत्पन्न होने वाले अनर्थ 'अपाय' कहलाते हैं। उनका चिन्तन करना अपायविचघ है। जो मोक्षार्थी हैं किन्तु जन्मान्ध के समान मिथ्यादृष्टि हैं और सर्वज्ञप्रणीत मार्ग से विमुख हैं, वे समीचीन मार्ग से अनभिज्ञ होने के कारण मक्ष से दूर ही जाते हैं । उनको जिन अनर्थों का सामना करना पडता है, उनका विचार करना अपायविचय है।।
ज्ञानावरणीय आदि कर्मों का द्रव्य, क्षेत्रकाल, भाव और भव के निमित्त से जो फल प्राप्त होता है, उसका चिन्तन करना विपाकविचय है।
द्वीप, समुद्र, लोक आदि के आकार का चिन्तन करना संस्थानविचय धर्म यान है । यह चारों प्रकार का धर्मध्यान अप्रमत्तसंयत में સમર્થન કરવા માટે તર્ક નય અને પ્રમાણપૂર્વક સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાને પ્રકાશિત કરે છે. આ પણ આજ્ઞાવિચય ધ્યાન છે રાગ-દ્વેષ આદિથી ઉત્પન્ન થનારા અનર્થ “અપાય' કહેવાય છે તેમનું ચિંતન કરવુ અપાયવિચય છે જે મુમુક્ષુ છે પરંતુ જન્માંધની માફક મિથ્યાદષ્ટિવાળા છે અને સર્વજ્ઞપ્રણીત માગથી વિમુખ છે, તેઓ સમીચીન માગથી અનભિજ્ઞ હેવાથી મોક્ષથી આઘા ને આવા જાય છે. તેમને જે અનર્થોનો સામનો કરવો પડે છે. તેને વિચાર કરવો અપાયવિચય છે.
જ્ઞાનાવરણીય આદિ કર્મોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળભાવ અને ભવના નિમિત્તથી જે ફળ પ્રાપ્ત થાય છે તેનું ચિન્તન કરવું વિપાકવિચય છે.
દ્વિીપ, સમુદ્ર, લેક આદિના આકારનું ચિંતવન કરવું સંરથાન વિચય ધર્મધ્યાન છે. આ ચારે પ્રકારના ધર્મધ્યાન અપ્રમત્તસંયતેમાં સાક્ષાત્ હોય
त० ६७ श्री तत्वार्थ सूत्र : २