SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ५२८ EDEOCONDORE ___तत्त्वार्थस्त्रे तस्य तद्विषयं वा ध्यानम्, आज्ञाविचयादिरूपमयोजन चातुर्विध्यात् तच्चतुर्विधपयोजनकत्वाद् धर्मध्यानमपि चतुर्विधम्, तत्र-विचयः चिन्तनम् आज्ञाया:-जिनोपदेशस्य विचय चिन्तनम् आज्ञाविचयः वर्तमानोपदेष्टुरभावात् मन्दबुदित्वात् ज्ञानावरणादिकर्मोदयात् पदार्थानां सूक्ष्मत्वाच्च हेतुदृष्टान्ताऽ. भावे सति सर्वज्ञपणीतमागमं प्रमाणत्वेनाऽवधार्य-इदमित्यमेव वर्तते यथा भगवतातीर्थकृता प्रतिपादितम् भगवान् खलु जिनो नान्यथावादी' इत्येवं गहनपदार्थ श्रद्धानपूर्वकमर्थावधारणम् आज्ञाविचय उच्यते। यद्वा-स्वयं विदित पदार्थतत्तस्य परं प्रतिपादयितुमिच्छतः स्वसिद्धान्ताऽविरुद्धतया तत्व समर्थनार्थ धर्म का ध्यान या धर्मविषयक ध्यान धर्मध्यान है। उसके चार प्रोजन हैं, अतएव प्रयोजन के भेद से धर्मध्यान के भी चार भेद है। विचय अर्थात् चिन्तन । आज्ञा का अर्थात् जिनेन्द्र भगवान् के उपदेश का चिन्तन करना आज्ञाविषय है। वर्तमान काल में विशिष्ट उपदेष्टा का अभाव होने से, घुद्धि की मन्दता से, ज्ञानावरण कर्म के उदय से वस्तुस्वरूप की गहनता से हेतु और दृष्टान्त के अभाव में भी सर्वज्ञणित आगम को प्रमाण मानना और ऐसा समझना कि 'भगवान् तीर्थकर ने जो प्रतिपादन किया है वह सत्य एवं तथ्य ही है। वीतराग देव अन्यथावादि नहीं हो सकते। इस प्रकार की श्रद्धा रखते हुए अर्थ का निश्चय करना आज्ञाविध धर्मध्यान कहलाता है। अथवा जिसने वस्तु के स्वरूप को स्वयं जान लिया है और जो दूसरों को उसे समझाना चाहता है, वह अपने सिद्धान्त से अविरुद्ध तत्व का समर्थन ધર્મનું ધ્યાન અથવા ધર્મવિષક ધ્યાન ધર્મધ્યાન છે. તેના ચાર પ્રોજન છે આથી પ્રજનના ભેદથી ધર્મધ્યાનના પણ ચાર ભેદ છે. વિચય અર્થાત ચિન્તન આજ્ઞાનું અર્થાત જિનેન્દ્ર ભગવાનના ઉપદેશનું ચિન્તન કરવું આજ્ઞાવિચય છે. વર્તમાનકાળમાં વિશિષ્ટ ઉપદેશનો અભાવ હોવાથી બુદ્ધિની મતાથી, જ્ઞાનાવરણ કર્મના ઉદયથી અને વસ્તુસ્વરૂપની ગહનતાથી હેતુ અને દષ્ટાન્તના અભાવમાં પણ સર્વજ્ઞપ્રણીત આગમને પ્રમાણ ભૂત માનવા અને એવું સમજવું કે, ભગવાન તીર્થકરે જે પ્રતિપાદન કર્યું છે તે સત્ય અને તથ્ય છે જ. વીતરાગદેવ અન્યથાવાદી હોઈ શકે નહી, આ જાતની શ્રદ્ધા રાખતા થકાં અર્થને નિશ્ચય કરે આજ્ઞાવિચય ધર્મધ્યાન કહેવાય છે અથવા જેણે વસ્તુના સ્વરૂપને સ્વયં પારખી લીધું છે અને જે બીજાઓને તે સમજાવવા ઈચ્છે છે તે પિતના સિધાન્તથી અવિરૂધ તત્વનું શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy