________________
दीपिका-नियुक्ति टीका अ.७६.७३ धर्म ध्यानस्य चातुविध्यनिरूपणम् ५२७
तथार्थदीपिका--पूर्व तावत्-आतरौद्रधर्मशुक्लध्यानभेदेन चतुर्विधेषु ध्यानेषु क्रमशः पत्येकं चतुर्विधतयाऽऽर्तध्यान-रौद्रध्यानश्च प्रतिपादिनम्, सम्मति-क्रमप्राप्तस्य धर्मध्यानस्य चातुविध्यं प्रतिपादयितुमाह-'धम्मज्झाणं चम्विह' इत्यादि। धर्मध्यानचतुर्विधम, तद्यथा आज्ञाविचयः१ अपायविचयः२ विणकविषयः ३ संस्थानविचयः ४ आज्ञाविचयादिरूपप्रयोजनचातुर्विध्यान तच्चतुविधप्रयोजनकत्वाद् धर्मध्यान मपि चतुर्विधम्, धर्म:-वस्तुस्वभावरूपः, उक्तश्च--धम्मो वत्थु सहायो खमादि भावोय दसधिहो धम्मो।
चारितं खलु धम्मो जीवाण य रक्खणं धम्मो ॥१॥ धर्मों वस्तु स्वभावः क्षमादिभावश्च दशविधो धर्मः।
चारित्र खलु धर्मों जीवानाञ्च रक्षणं धर्म ॥१॥ इति । तत्यार्थदीपिका-आर्तध्यान, रौद्रध्यान, धर्मध्यान और शुक्लध्यान, के भेद से चार प्रकार के ध्यानों में से प्रत्येक के चार चार भेद होने से आर्त और रौद्रध्यान के भेदों का निरूपण किया जा चुका है, अब क्रमप्राप्त धर्मध्यान के चार भेदों का प्रतिपादन करने के लिए सूत्र कार कहते हैं
धर्मध्यान चार प्रकार का है-(१) आज्ञाविचय (२) अपायविचय (३) विपाक विचय और (४) संस्थान विचय । आज्ञा आदि प्रयोजन चार प्रकार के हैं अतएव धर्मध्यान भी चार प्रकार का है । धर्म वस्तु का स्व. भाव है। कहा भी है
'वस्तु का स्वभाव धर्म कहलाता है । क्षमा आदि दस प्रकार के भाव भी धर्म कहलाते हैं। चारित्र भी धर्म कहलाता है और जीवों का रक्षण करना भी धर्म कहलाता है ॥१॥
તત્વાર્થદીપિકા-આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાનના ભેદથી ચાર પ્રકારના ધ્યાનમાંથી પ્રત્યેકના ચાર ચાર ભેદ હેવાથી આત્ત અને રૌદ્રધ્યાનના ભેદનું નિરૂપણ કરવામાં આવ્યું હવે કમ પ્રાપ્ત ધર્મધ્યાનના ચાર ભેદનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે–
धध्यान या२ ५४२ना छ- (१) माज्ञाश्यिय (२) अपायश्यिय (3) વિપાકવિચય અને (૪) સંસ્થાનવિચય આજ્ઞા આદિ પ્રયોજન ચાર પ્રકારના છે આથી ધર્મધ્યાન પણ ચાર પ્રકારના છે. ધર્મ એ વસ્તુને સ્વભાવ છે.
५५ छ
વસ્તુને સ્વભાવ ધર્મ કહેવાય છે. ક્ષમા આદિ દશ પ્રકારના ભાવ પણ ધમ કહેવાય છે. ચારિત્ર પણ ધર્મ કહેવાય છે અને જેનું રક્ષણ કરવું એ પણ ધર્મ કહેવાય છે ' છે ૧ છે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨