SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.. सू.७१ आतध्यानं क भवतीतिनिरूपणम् ५२१ लेषु कर्मस्वप्यनादराच्च संक्लेशादायां स्थितः प्रमत्तसंयतो भवति । (षष्ठसतमगुणस्थानयोः परस्परं परावर्तनं कुर्वन्तौ, तत्र प्रत्येकत्राऽन्तर्मुहूर्त कालं यावत स्थित्वा षष्ठ गुणस्थानापरावृत्य सप्तमे गुणस्थाने गच्छति, तदाऽपमत्तसंयतो भवति । सप्तमात्परावृत्य पुनः षष्ठे यदा समायाति तदा प्रमत्तसंयतो भवतीति मावः)। तथाचैते त्रयोऽपि-अविरत सम्यग्दृष्टि देशविरत-प्रमत्तसंयताः आते ध्यानिनो भवन्तीति भावः । चतुर्विधश्चैतदातध्यानं कापोत नील कृष्णलेश्यानु. सारि विज्ञेयम् ॥७१॥ उदय से, इन्द्रियविकथा प्रमाद से, योग के अप्रशस्त व्यापार से कुशल कर्मों में अनादर होने से, संक्लेशकाल में प्रमत्तसंयत हो जाता है। तात्पर्य यह है कि छठे और सातवें गुणस्थान का परस्पर परिवर्तन होता रहता है। इनमें से किसी एक गुणस्थान में अन्तर्मुहूत्ते काल तक रहकर दूसरे में चला जाता है, जैसे छठे से सातवे में और सातवें से छठे गुणस्थान में आता-जाता रहता है। जब मुनिमारमध्यान में लीन होता है और बाह्य क्रिया से निवृत्त होता है तष सप्तम गुणस्थान में होता है। जब धर्मोपदेश, गुरुवन्दनभिक्षाचर्या आदि कोई भी बाह्य प्रवृत्ति करता है तच आत्मिक उपयोग से च्युन हो जाने के कारण छठे गुणस्थान में आ जाता है। इस प्रकार इन दोनों गुणस्थानों में परिवर्तन होता ही रहता है। आशय यह है कि अविरतसम्यग्दृष्टि, तक देशविरत और प्रमत्तसयत में आर्तध्यान पाया जाता हैं। यह चारों प्रकार का आत्तध्यान कापोत, नील और कृष्णलेश्या से अनुगत होता है ॥७१॥ વિકથા પ્રમાદથી વેગના અપ્રશસ્ત વ્યાપારથી કુશળ કર્મોમાં અનાદર થવાથી સંકલેશકાળમાં પ્રમત્તસંવત થઈ જાય છે. તાત્પર્ય એ છે કે છટ્ઠા અને સાતમાં ગુણરથાને પરસ્પર પરિવત્તન થતું રહે છે. આમાંથી કઈ એક ગુણસ્થાનમાં અન્તમુહુર્તા કાળ સુધી રહીને બીજામાં ચાલ્યા જાય છે જેમ છટૂઠામાંથી સાતમામાં અને સાતમા માંથી છટ્ઠા ગુરુસ્થાનમાં આવતે - જતો રહે છે. જ્યારે મુનિરાજ આત્મદયાનમાં લીન હોય છે અને બાહ્ય ક્રિયાથી નિવૃત્ત થાય છે ત્યારે સતમ ગુરુસ્થાનમાં હોય છે. જ્યારે ધર્મોપદેશ. ગુરૂવંદણા ભિક્ષાચર્યા આદિ કઈ પણ બાહ્ય પ્રવૃત્તિ કરે છે ત્યારે આમિક ઉપગથી ભ્રષ્ટ થઈ જવાના કારણે છઠા ગુણસ્થાનમાં આવી જાય છે. આમ આ બંને ગુણસ્થાનમાં પરિવર્તન થતું જ રહે છે. કહેવાનું એ છે કે અવિરતસમ્યગ્દષ્ટિ સુધી દેશવિરત અને પ્રમત્તસંયતમાં આર્તધ્યાન જેવામાં આવે છે. આ ચારે પ્રકારના આત્તધ્યાન કાપત નીલ અને કુષ્ણુલેશ્યાથી અનુગત હોય છે કે ૭૧ છે त. ६६ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy