________________
तत्त्वार्थसूत्रे के खलु-आर्तध्यानस्य चतुर्विधस्याऽपि ध्यातारो भवन्ति केषां खलु आध्यानं भवतीति प्ररूपयितुमाह-'तं च अविरय देसविरय पमत्त संजयाण' इति । तच्च पूर्वोक्तस्वरूपं चतुर्विध मषि-आर्तध्यानम्, अविरतदेशविरतप्रमत्तसंयतानां भवति, तथाचाऽविरत सम्यग्दृष्ट्रीनाम् अविरत पदवाच्यानां चतुर्थगुणस्थानवतिनाम्, संयतासंयतानाश्च देशविरतादवाच्यानां पश्चगुणस्थानवर्तिनां प्रमत्तसंय. तानाश्च षष्ठगुणस्थानवर्तिनां पूर्वोक्तमार्तध्यानं भवति, नस्वपमत्तसंयतादीनाम् । अपत्याख्यानावरणोदये सति विरतिलक्षणसंयमाभावाद् अविरतसम्यग्दृष्टिरुच्यते। अत्र-नन् - अल्पार्थेका, तथाचोक्तम्किया गया है. अब यह बतलाते हैं कि चारों प्रकार का आर्तध्यान किस-किस को होता है
चारों प्रकार का आतध्यान अविरत, देशविरत और प्रमत्त संय. त को होता है । इस प्रकार पहले गुणस्थान से चौथे गुणस्थान तक के सभी 'अविरत' शब्द से कहे जाने वाले जीवों को पंचम गुणस्थान वर्ती संयतासंयतों को अर्थात् देशसंयतों को तथा छठे गुणस्थान में रहे हुए प्रमत्त संयतों को आर्तध्यान होता है। अप्रमत्त संयत आदि, जो षष्ठ गुणस्थान से उपर होते हैं, उनमें आर्तध्यान नहीं पाया जाता।
जिस जीव को सम्यदर्शन की प्राप्ति हो चुकी हो किन्तु अप्रत्या ख्यान कषाय के उदय से देश संयम भी प्राप्त न हो वह अविरत सम्य. ग्दष्टि कहलाता है। यहां न का अल्प अर्थ में प्रयोग किया गया है। कहा भी हैઆવ્યું હવે એ બતાવીએ છીએ કે ચારે પ્રકારના આર્તધ્યાનકેને કોને થાય છે?—
ચારે પ્રકારના આdયાન અવિરત, દેશવિરત અને પ્રમત્ત સંયતને થાય છે, આ રીતે પ્રથમ ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાનક સુધીના બધા “અવિરત શબ્દથી કહેવામાં આવનારા અને પંચમગુણસ્થાનવત સંયતા સંયતાને અર્થાત દેશસંયને તથા છટ્ઠા ગુણસ્થાનમાં રહેલા પ્રમત્તસંય તેને આધ્યાન થાય છે. આ પ્રમત્ત સંયત આદી જે છટ્ઠા ગુણસ્થાનથી ઉપર હોય છે, તેમનામાં આત્તધ્યાન લેવામાં આવતું નથી.
જે જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન હોય પરંતુ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી દેશસંયમ પણ પ્રાપ્ત ન હોય તે અવિરત સમ્યદ્રષ્ટિ કહેવાય છે. અહી નને અલ્પ અર્થમાં પ્રયોગ કરવામાં આવ્યું છે. વળી કહયું પણ છે.–
જે કષાય જીવન અલ્પ પ્રત્યાખ્યાનને પણ રોકે છે. તેમને અપ્રત્યાખ્યાન કષાય કહે છે. આ રીતે અહીં નમ્ અલ્પ અર્થમાં સમજાવે જોઈએ, ૧૨!
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨