SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ दीषिका-नियुक्ति टीका अ.७.७१ आत ध्यानं भवतीतिनिरूपणम् ५१५ च्चतुर्विध मार्तध्यान भवतीति प्रतिपादयितुमाह-'तंच-अविरय' इत्यादि । तच्च पूर्वोक्तं चढविध मार्तध्यानम्-अविरत, देशविरत, प्रमत्तसंपतानां भवति, तत्राऽ. विरताः असंयत सम्यग्दृष्टयन्ता ग्राह्याः। देशविरतास्तु-संयतासंयता: अबसेयाः। प्रमनप्यताः पञ्चदशदेश प्रमादोपेताः क्रियाऽनुष्ठायिनोऽवगन्तव्याः तत्राविरतदेशविरतानां चतुर्विध माध्यानं भवति, असंयमपरिणामोपेतत्वात्, प्रमत्तसंयताना. न्तु-अमाप्तप्रियवस्तुसंप्रयोगचिन्तारूपम्, चतुर्थमार्तध्यानं वर्जयित्वा शेषमार्तध्यानत्रयं प्रमादोदयोद्रेकात् कदाचित् सम्भवति, कदाचिन्नापि सम्भवतीति भावः ७१। ___'तत्त्वार्थनियुक्तिः -पूर्व ताददू-आर्तध्यानस्वरूपं सभेदं प्ररूपितम्, सम्प्रति का निरूपण किया गया, अब यह बतलाते है कि यह चारों प्रकार का आर्तध्यान किस-किस को होता है ?-- पूर्वोक्त चार प्रकार का आत ध्यान अविरत, देशविरत और प्रमत्त संयत को होता है। यहां अविरत' शब्द से असंयत सम्यग्दृष्टि तक का ग्रहण करना चाहिए । एकदेश संयमी संयतासंयत कहलाते हैं। प्रमाद से युक्त महाव्रतधारी साधु प्रमत्तसंयत कहलाते हैं। इनमें से अविरत और देशविरत में चारों प्रकार का आतध्यान पाया जाता है, क्योंकि उनमें असंयम रूप परिणाम होते हैं। प्रमत्तसं. यतों में अप्राप्त मियवस्तु सम्प्रयोग चिन्ता ख्य अर्थात् कामभोगों की अभिलाषा रूप चौथे भातध्यान को छोडकर शेष तीन आतध्यान प्रमाद के उद्रेक से कभी-कभी पाये जाते हैं, और कदाचित् नहीं भी होते हैं।७१। तत्वार्थनियुक्ति--पहले आर्तध्यान के स्वरूप और भेदों का कथन ભેદનું નિરૂપણ કરવામાં આવ્યું હવે એ બતાવીએ છીએ કે આ ચારે પ્રકારના આર્તધ્યાન કેને કેને થાય છે ? પૂર્વોકત ચાર પ્રકારના આર્તધ્યાન અવિરત દેશવિરત અને પ્રમત સંયતને થાય છે. અહી અવિરત શબ્દથી અસંયત સમ્યક દ્રષ્ટિ સુધીનું ગ્રહણ કરવું જોઈએ. એક દેશ સંયમી સંયતાસંત કહેવાય છે. પ્રમાદથી યુકત મહાવ્રતધારી સાધુ પ્રમત્ત સંયત કહેવાય છે. આમાંથી અવિરત અને દેશવિરતમાં ચારે પ્રકારના આ ધ્યાન જોવામાં આવે છે કારણકે તેમનાં અસંયમ રૂપ પરિણામ હોય છે. પ્રમત્ત સંય તેમાં અપ્રાપ્ત પ્રિય વસ્તુ સમ્રગ ચિન્તા રૂ૫ અર્થાત્ કામભેગેની અભિલાષા રૂપ ચોથા આત્તધ્યાનને છોડીને શેષ ત્રણ આનંદયાન પ્રમાદના ઉદ્રકથી કોઈ કાઈ વાર જોવા મળે છે અને કદાચિત્ ન પણ હોય છે ૭૧ તરવાથનિર્યુકિત-પહેલા આર્તધ્યાનના સ્વરૂપ અને ભેદનું કથન કરવામાં श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy