________________
DIRE
तत्त्वार्थसूत्रे मरूपयितुमाह-'सज्झाए पंचविहे' इत्यादि । स्वाध्यायः-सु-सुष्ठु आ-अङ्मदियाऽस्वाध्यायपरिहारेण पौरुष्याचपेक्षयाऽध्यायः-अध्ययनं सूत्रमूळपठनं स्वाध्यायः, स पञ्चविधो भवति, तद्यथा-वाचना १ प्रच्छना २ परिवर्तना ३ ऽनुप्रेक्षा ४ धर्मकथा ४ चेति । तत्र-निरवद्य सूत्रार्थ तदुभयस्याऽऽदान-प्रदानरूपा वाचना १ सन्देहनिवारणाय निश्चितार्थदाढाय वा शाखस्यार्थ जानतोऽपि गुरूं पति पृच्छा-प्रच्छनं प्रच्छना २ अधीतस्य सूत्रादेः पुनः पुनरावृत्तिकरणं-गुणनं परिवर्तना ३ अधिगतार्थस्य ज्ञातार्थस्य सूत्रस्य मनसा चिन्तनम् अनुपेक्षा ४ अहिंसा. दिधर्मस्य प्ररूपणं-धर्मकथा ५ इत्येवं पञ्चविधः खलु स्वाध्यायोऽवगन्तव्य ॥६६॥ ध्यायवैयावृत्य आदि, का प्ररूपण किया गया अब क्रमागत चौथे स्वाध्याय तप के वाचना पृच्छना आदि पांच भेदों का प्ररूपण करते हैं।
मर्यादापूर्वक अर्थात् असज्झाय को टालकर पौरूषी आदि का ख्याल रखते हुए अध्याय-अध्ययन अर्थात् मूलपाठ पढाना स्वाध्याय कहलाता है। स्वाध्याय पांच प्रकार का है-वाचना, पृच्छना, परिवर्तना अनुप्रेक्षा और धर्मकथा। इनका स्वरूप इस प्रकार है-(१) निर्दोष सूत्र, अर्थ और सूत्रार्थ दोनों का आदान प्रदान करना वाचना है। (२) संदेह का निवारण करने के लिए अथवा निश्चित अर्थ की दृढता के लिए शास्त्र के अर्थ को जानते हुए भी गुरु के समक्ष प्रश्न करना पृच्छना है। (३) पढे हुए सूत्र आदि की बार-बार आवृत्ति करना, उसे गुनना परिवत्तना है । (४) जिसका अर्थ जान लिया हो उस सूत्र
આદિનું પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે કમાગત ચેથા સ્વાધ્યાય તપના વાચના, પૃચ્છના આદિ પાંચ ભેદોનું પ્રરૂપણ કરીએ છીએ
મર્યાદાપૂર્વક અર્થાત્ અસજજાયને ટાળીને, પિરસી વગેરેનો ખ્યાલ રાખતા થકા અધ્યાય-અધ્યયન કરવું અર્થાત્ મૂળપાઠ ભણ, સ્વાધ્યાય इवाय छ, स्वाध्याय पाय प्रा२ना छे-पायना, २७ना, परिपत्ता, मनुપ્રેક્ષા અને ધર્મકથા એમનું સ્વરૂપ આ પ્રકારે છે-(૧) નિર્દોષસૂત્ર, અર્થ અને સૂત્રાર્થ બંનેનું આદાન-પ્રદાન કરવું વાચના છે. (૨) સન્દહનું નિવારણ કરવા માટે અથવા નિશ્ચિત અર્થની દઢતા માટે શાસ્ત્રના અર્થને જાણતા હોવા છતાં પણ ગુરૂ સમક્ષ પ્રશ્ન કરે પૃચ્છના છે. (૩) ભણી ગયેલા સૂત્ર આદિની વારંવાર આવૃત્તિ કરવી, તેને ફરી ફરીવાર જેઈ જવું પરિવર્તના છે. (૪) જેને અર્થ જાણી લીધું હોય તે સૂત્રનું મનથી ચિન્તન કરવું
श्री तत्वार्थ सूत्र : २