SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.७ सू.६६ स्वाध्यायस्य भेदनिरूपणम् ४९७ तत्वार्थनियुक्ति:--'पूर्व तावद् यथाक्रमं षड्विधाभ्यन्तरतपसः पायश्चित्तस्य-विनयस्य-वैयाश्त्यस्य च परूपणं कृतम्, सम्पति-क्रममाप्तस्य स्वाध्यायस्य चतुर्याभ्यन्तरतफ्सो वाचनादि पञ्चभेदान् प्ररूपयितुमाह'सज्झाए पंचविहे, वायणापुच्छणापरियट्टणाअणुप्पेहा-धम्मकहाभेयओ' इति । स्वाध्यायः-सुष्ठु मदिया कालवेलापरिहारेण पौरुष्याधपेक्षया चाऽध्यायः-मूलमत्रपठनम्-स' पञ्चविधो वर्तते । तद्यथा-वाचना प्रच्छना परिवर्तनाऽनुप्रेक्षा धर्मकथा चेत्येवं परिसंख्यातः स्वाध्यायोऽवगन्तव्या, तत्रशिष्याणा मागमार्थाध्यापनरूपा वाचना १ कालिकस्यो-स्कालिकस्याऽऽलापप्रदानं वा-शचना २ सन्देहविनाशाय निश्चितार्थदाढाय वा मूत्रार्थयोराचार्यकामन से चिन्तन करना अनुप्रेक्षा है । (५) अहिंसा आदि धर्म की प्ररूपणा करनाधर्म कथा है। यह पांच प्रकार का स्वाध्याय जानना चाहिए ॥६६। तत्वार्थनियक्ति- छह प्रकार के आभ्यन्तर तप में से प्रायश्चित्त, विनय और वैयावृत्य का निरूपण किया जा चुका, अब चौथे आभ्यन्तर तप स्वाध्याय के वाचना आदि पांच भेदों की प्ररूपणा करते हैं मर्यादापूर्वक अर्थात् असज्झाय काल को टालकर या पौरुषी आदि का ध्यान रखकर मूलत्रका पठन स्वाध्याय कहलाता है। उसके पांच भेद हैं (१) वाचना (२) पृच्छना (३) परिवर्तना(४) अनु. प्रेक्षा और (५) धर्मकथा शिष्यों को आगम का अर्थ पढाना वाचता है या कालिक और उत्कालिक के आलापों का प्रदान करना वाचना स्वाध्याय कहलाता है। संशय का निवारण करने के लिए या निश्चित અનપેક્ષા છે. (૫) અહિંસા આદિ ધર્મની પ્રરૂપણ કરવી ધમકથા છે. આ પાંચ પ્રકારના સ્વાધ્યાય જાણવા જોઈએ. ૬ દશા તત્વાર્થનિર્યુકિત-છ પ્રકારના આભ્યન્તર તપમાંથી પ્રાયશ્ચિત્ત, વિનય અને વૈયાવૃત્યનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે ચોથા આભ્યન્તર તપ સ્વાધ્યાયના વાચના આદિ પાંચ ભેદની પ્રરૂપણ કરીએ છીએ મર્યાદાપૂર્વક અર્થાત્ અસઝાયકાળ વગેરેને ટાળી દઈને અથવા પોરસી આદિનું ધ્યાન રાખીને મૂળસૂત્રનું પઠન સ્વાધ્યાય કહેવાય છે–તેના પાંચ ले छे-(१) वायना (२) २७ना (3) परिपत्तना (४) अनुप्रेक्षा (4) ધર્મકથા શિષ્યોને આગમને અર્થ ભણવ વાચના છે અથવા કાલિક અને ઉકાલિકના આલાપાનું પ્રદાન કરવું વાચના સ્વાધ્યાય કહેવાય છે. સંશયનું નિવારણ કરવા માટે અથવા નિશ્ચિત અર્થની દઢતા માટે સૂવ અથવા અર્થના વિષયમાં આચાર્યને પ્રશ્ન પૂછવા પૃચ્છના છે. ભણી ગયેલા સૂત્ર અને અર્થનું श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy