________________
दीपिका-नियुक्ति टीका अ.७ सू. ६३ दशविधप्रायश्चित्तनिरूपणम् ५८१ यावत्-पण्मा सपरिमाणच्छेदो लघु-गुरु वा भवति । एवंविधन छेदेन छिद्यमानः प्रवज्यादिवसमपि छेदयति ७ मूलं प्रायश्चित्तं पुनर्वतारोपणम् अस्य विषय:-सङ्कल्पात् कृतः प्राणातिपातश्चतुर्थाऽऽस्रवसेवन-मुत्कृष्टं मृषावादादिकं वाऽऽसेवमानो बोध्या ८ अनवस्थाप्यं नाम प्रायश्चित्तं सेविताऽतिचारस्याऽकृततपो विशेषस्य व्रताऽनारोपणीयतारूपमवसे यम्, तथा-यद् आसेविते च दोषे कश्चनकालं व्रता. रोपणाऽयोग्यं कृत्वा पश्चाच्चीण तपास्तद् दोषोपरतो व्रतेषु स्थाप्यते तत् ९पारा. -पयांय दस वर्ष की है तो अपराध के अनुसार उसमें से कदाचित् पंचकच्छेद होता है, कदाचित् दशकच्छेद होता है। अधिक से अधिक छह महीने का छेद प्रायश्चित्त दिया जाता है।
(८) मूल-नये सिरे से पुनः दीक्षा देना मूल प्रायश्चित्त है। यह प्रायश्चित्त तभी दिया जाता है जब कोई साधु संकल्प पूर्वक प्राणातिपात करे, चतुर्थ आस्रव-मैथुन का सेवन करे या उत्कृष्ट मृषावाद आदि का सेवन करे।
(९) अनवस्थाप्य-जिस साधु ने अतिचार का सेवन किया हो किन्तु उसके प्रायश्चित्तस्वरूप तपविशेष का सेवन न किया हो, वह व्रतारोपण के योग्य नहीं होता। उसकी यह अयोग्यता अनवस्थाप्य प्रायश्चित्त है। दोष का सेवन करने पर कुछ काल तक वह साधु व्रतारोपण के योग्य नहीं होता, बाद में जब तपश्चरण करलेता है
और उस दोष की निवृत्ति हो जाती है तथ व्रतों में उसे स्थापित किया जाता है। મુજબ તેમાંથી કદાચિત્ પંચક છેદ થાય છે, કદાચિત્ દશક છેદ થાય છે. વધારેમાં વધારે છ માસનું છેદપ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે.
(૮) મૂળનવેસરથી ફરીવાર દીક્ષા આપવી મૂળ પ્રાયશ્ચિત્ત છે જ્યારે કઈ સાધુ સંકલ્પપૂર્વક પ્રાણાતિપાત કરે ત્યારે જ આ પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે, ચતુર્થ આસ્રવ-મૈથુનનું સેવન કરે અથવા ઉત્કૃષ્ટ મૃષાવાદ આદિનું સેવન કરે.
(E) अनस्थाय-२ साधुणे मतियानु सेवन युछे. ५२न्तु तना પ્રાયશ્ચિત્ત સ્વરૂપ તપવિશેષનું સેવન કર્યું નથી, તે વતારોપણ માટે યોગ્ય હેતે નથી તેની આ અયોગ્યતા અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત છે. દેશનું સેવન કરવાથી થોડા સમય સુધી તે સાધુ વતાર પણ માટે યોગ્ય રહેતું નથી, છેલ્લે જ્યારે તપસ્યા કરી લે છે અને દેષની નિવૃત્તિ થઈ જાય છે ત્યારે તેમાં તેને સ્થાપિત કરવામાં આવે છે.
त०.६१ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨