________________
૨
तत्त्वार्यसूत्रे
चिकं नाम दशमं प्रायश्चित्तम्, तथाहि पारं प्रायश्चित्तानामन्तम्, यस्मात्-परमुत्कृष्ट प्रायश्चित्ताऽभावात् अञ्चति प्राप्नोतीति पाराश्चिक मुच्यते । यद्वा-पारः अपराधानामन्तः अञ्च्यते- प्राप्यते येन प्रायश्वित्तेन तत्-पाराचिकं नाम मायचित्तमुच्यते । अत्राऽयं विवेक:- कृतातिचारं लिङ्ग क्षेत्र - कालो बहिर्भूतं कृत्वा कृत्वा च तपसा शुद्धं पुनः स महान्न नेवारोप्यते । इदं प्रायश्चित्तं जातिकुलसम्पन्न एव - (कश्चित् क्वचित्) स्वीकरोतीति । यः कोऽपि साधुर्गच्छाधिष्ठात्री राजराज्ञी - श्रेष्ठिपत्नीगामी, तथा - स्त्यानर्द्धि निद्रावान् मृतगुरुदन्तोत्पाटक इत्यादि दुष्कृत्याssकारी भवति तस्मै - इदं प्रायश्चित्तं देयं भवति ॥ १० ॥ इति भावः ॥ ६३ ॥
(१०) पारांचिक - यह दसवां प्रायश्चित्त है । जिससे बडा अन्य कोई प्रायश्चित्त न हो अर्थात् जो सर्वोत्कृष्ट प्रायश्चित्त हो वह परां - चिक प्रायश्चित्त कहलाता है । अथवा जिस प्रायश्चित्त के सेवन से अपराधि अपने अपराध के पार (अन्त) पहुंच जाय अर्थात् शुद्ध हो जाय वह परांचिक प्रायश्चित्त, यहां यह समझ लेना चाहिए कि जिसने अनाचार का सेवन किया है उसे लिंग क्षेत्र और काल से बाहर करके, तत्पश्चात् तपस्या कर चुकने पर पुनः दीक्षित किया जाता है । जाति और कुल से सम्पन्न कोई-कोई ही इस प्रायश्चित्त को कदाचित् स्वीकार करता है । जो साधु गच्छ की अधिष्ठात्री (प्रत्रतिनी) राजरानी या किसी सेठानी के साथ संगम करता है अथवा जो स्त्यानर्द्धि निद्रावान् होता है और अपने मृत गुरू के दातों को कषायाविष्ट होकर उखाडना जैसा घोर अनाचार करता है, उसी को यह प्रायश्चित किया जाता है ॥६३॥
(१०) पाशंथि४- भा दृशभुं प्रायश्चित्त है. नेनाथी भोटु आई जी પ્રાયશ્ચિત્ત હાય નહી, અર્થાત્ જે સવેĒત્કૃષ્ટ પ્રાયશ્ચિત્ત છે તે પારાંચિક પ્રાયશ્ચિત્ત કહેવાય છે, અથવા જે પ્રાયશ્ચિત્તના સેવનથી અપરાધી પેાતાના અપરાધને છેડે પહોંચી જાય, અર્થાત્ શુદ્ધ થઈ જાય તે પારાંચિક પ્રાયશ્ચિત્ત, અહી' એ સમજી લેવું જોઇએ કે જેને અનાચારનુ સેવન કર્યુ છે તેને લિ’ગ, ક્ષેત્ર અને કાળથી બહાર કરીને, ત્યાર બાદ, પુનઃ દીક્ષિત કરવામાં આવે છે. જાતિ અને કુળથી સમ્પન્ન કાઇ-કોઈ જ આ પ્રાયશ્ચિત્તના કદાચિત્ સ્વીકાર કરે છે. જે સાધુ ગચ્છની અધિષ્ઠાત્રી (પ્રતિની), રાજરાણી અથવા કાઈ શેઠાણીની સાથે સ ́ગમ કરે છે, અથવા જે સ્થાનધિ નિદ્રાવાન્ થાય છે અને પેાતાના મૃત ગુરૂના દાંતને કષાયાવિષ્ટ થઈને ઉખાડવા જેવા ધેાર અનાચાર કરે છે, તેને જ આ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. શા
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨