SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-निर्युक्ति टीका अ. ७ मु. ६३ दशविधप्रायश्चित्तनिरूपणम् वन्दनादिकार्येषु नितान्तोपयुक्तो निरस्तस्थूला तिचारः सूक्ष्माऽऽस्रव - प्रमाद. क्रिया विशुद्धयर्थ मालोचनमात्रादेव विशुद्धो भवति ! एवम् अतिचाराभिमुख्य परिहारेण प्रतीपं क्रमणम् अपसरणं प्रतिक्रमणम् मिथ्यादुष्कृताभिधानात् अभि व्यक्तीकृतपश्चात्तापः सूत्रविरुद्धमिदं मया दुष्टं कृतं दुष्कृतं चरणविराधनं स्वच्छन्दतो, नतु सूत्रानुसारेणेति समुपजातपश्चात्तापस्तत्मतीपमपसर्पति-प्रत्याचष्टे न खलु - पुनरेवं करिष्यामि' इत्येवं प्रत्याख्यानं प्रतिक्रमण मुच्यते २ तदुभय ४७७ वृत्य, स्वाध्याय, तपश्चरण, आहार, विहार एवं मुनिवन्दन आदि कार्यों में खूब उपयोग लगाए रहता है, स्थूल अतिचारों से बचा रहता है, वह अपने सूक्ष्म प्रमाद के लिए यदि आलोचना कर लेता है तो उस से शुद्ध हो जाता है । उसे किसी अन्य प्रायश्चित्त की आवश्यकता नहीं रहती । (२) प्रतिक्रमण - अतिचारों की अभिमुखता त्याग कर उल्टा चलना प्रतिक्रमण है । जो साधु मिथ्या दुष्कृत देकर अपने पश्चात्ताप को प्रकट करता है और कहता है- 'मैंने सूत्र से विरुद्ध यह दूषित कर्म किया है, स्वच्छन्द भाव से चारित्र की विराधना की है, सूत्र के अनुकूल नहीं किया है' और ऐसा कहकर जो पश्चात्ताप करता है फिर उस दूषित कृत्य से विपरीत कथन करता है कि- 'अब ऐसा फिर नहीं करूंगा' इस प्रकार का प्रत्याख्यान करना प्रतिक्रमण कहलाता है । (३) तदुभय - का आशय है आलोचना और प्रतिक्रमण दोनों । તપસ્યા, આહાર, વિહાર અને મુનિવંદણા આદિ કચેાંમાં ઘણું! ઉપચેગ રાખતા હાય, સ્થૂળ અતિચારાથી ખચતા રહે છે તે પેાતાના સૂક્ષ્મ પ્રમાદને માટે જો આલેચના કરી લે છે તેા તેથી જ શુદ્ધ થઈ જાય છે. તેને કઈ અન્ય પ્રાયશ્ચિત્તની આવશ્યકતા રહેતી નથી. (૨) પ્રતિક્રમણુ-અતિચારાની અભિમુખતા ત્યાગીને વિપરીત ચાલવુ' પ્રતિક્રમણ છે. જે સાધુ મિથ્યા દુષ્કૃત દઈ ને પેાતાના પશ્ચાત્તાપને પ્રકટ કરે છે અને કહે છે–મે’સૂત્ર વિરૂદ્ધ આ કૃષિત કર્મ કર્યુ છે, સ્ત્રચ્છન્દ, ભાવથી ચારિત્રની વિરાધના કરી છે, સૂત્રને અનુકૂળ કર્યું' નથી' અને આ પ્રમાણે કહીને જે પશ્ચાત્તાપ કરે છે અને પછી તે દૂષિત કૃત્યથી વિપરીત કથન કરે છે કે-આવું કરી કયારે પણ કરીશ નહી'' એ પ્રકારના પચ્ચખાણ કરવા પ્રતિક્રમણ કહેવાય છે. (૩) તદ્રુભય-આાના આશય છે આલેચના અને પ્રતિક્રમણુ અને શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy