________________
४६२
तत्त्वार्थसूत्रे चर्या च-वृत्ति परिसंख्यानरूपाऽनेकविधा भवति, उरिक्षप्तचर्या-निक्षिप्तचर्यादि भेदात् । तत्रोक्षिप्त-निक्षिप्तचर्यादीनां सक्तु-कुल्माषोदनादीनामन्यतममभिग्रहममिगृह्य भिक्षाय पर्यटनम्-तदन्यस्य प्रत्याख्यानं भिक्षाचर्या । तत्र-द्रव्यक्षेत्रकाल-भावतो विभक्तानभिगृहान् कृत्वा भिक्षाटनं कतव्यम्, तत्र-दत्तीनां भिक्षाणाश्च परिग्रहणं कर्तव्यम् । तद्यथा-'अथैकां दत्तिं ग्रहीष्यामि द्वे वा-तिस्रो वा' एवम्-मिक्षाणामपि परिगणनं कर्तव्यम् , तत्र द्रव्यतोऽ भेग्रहः सक्तुकुलमाषाऽज्न शुष्कौदनादेओहणविषये, तक्रस्य-एककस्याऽऽचाम्ल पर्णकस्य मण्डकानाचाऽऽभियइः क्षेत्रतोऽभिग्रहो देहलीभागस्य जङ्गयौरन्तःकरणेन भिक्षाग्रहण
(३) भिक्षाचर्या को वृत्तिपरिसंक्षेप भी कहते हैं। यह अनेक प्रकार की हैं-उरिक्षप्तचर्या, निक्षिप्तचर्या आदि । उरिक्षप्त या निक्षिप्त, सक्तु, कुल्माष, ओदन आदि में से किसी का अभिगृह लेकर भिक्षा के लिए अटन करना और दूसरी वस्तुओं का त्याग करना भिक्षाचर्या हैं। द्रव्य, क्षेत्र, काल और भाव से विभक्त वस्तुमों का अभिग्रह करके भिक्षाटन करना चाहिए । अभिग्रह दत्ति और भिक्षा का किया जाता है, जैसे-आज एक ही दत्ति ग्रहण करूंगा या दो अथवा तीन ही ग्रहण करूंगा । इसी प्रकार भिक्षा की भी गणना-मर्यादा कर लेनी चाहिए । सक्तु, कुल्माष, अन्न या ओदन को ग्रहण करने के विषय में या हक्र आचाम्ल पर्णक या मण्डक के विषय में अभिग्रह करना द्रव्य से भिक्षाचर्या है । एक पैर देहली के बाहर और एक भीतर हो तो भिक्षा लूगा. इस प्रकार का अभिग्रह करना क्षेत्र संबंधी भिक्षा(૩) ભિક્ષાચર્યાને વૃત્તિપરિસંક્ષેપ પણ કહે છે. આ અનેક પ્રકારની છેઉક્ષિપ્તચર્ય, નિશ્ચિમચર્યા આદિ ઉક્ષિપ્ત અથવા નિક્ષિપ્ત સત્ત કુમાષ એદન વગેરેમાંથી કેઈને અભિગ્રહ લઈને ભિક્ષા માટે અટન કરવું અને બીજી વસ્તુઓને ત્યાગ કર ભિક્ષાચર્યા કહેવાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભવથી વિભક્ત વસ્તુઓને અભિગ્રહ કરીને ભિક્ષાટન કરવું જોઈએ. અભિગ્રહ દત્તિ તથા મિક્ષ ને કરવામાં આવે છે, જેમ કે-આજે એક જ વરતુ ગ્રહણ કરીશ અથવા બે અગર ત્રણનું જ ગ્રહણ કરીશ. આ રીતે ભિક્ષાની પણ ગણના-મર્યાદા બાંધી લેવી જોઈએ. સતુ, કુલ્મ = અનાજ અથવા એદનને ગ્રહ કરવાના વિષયમાં અથવા છાશ આચાર્લી પર્ણક અથવા મંડકના વિષયમાં અભિગ્રહ કર દ્રવ્યથી ભિક્ષાચર્યા છે. એક પગ ઉંબરા બહાર અને બીજો અંદર હોય તે જ ભિક્ષા લઈશ આ જાતનો અભિગ્રહ ક્ષેત્ર સંબંધી ભિક્ષાચય છે, જ્યારે બધાં જ ભિક્ષુકો ચાલ્યા જશે ત્યારે શિક્ષા
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨