SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ तत्वार्थ सूत्रे प्रतिपत्तिक्रमणैवाऽऽयुषः क्षीणतामवगम्य गृहीतस्वोपकरणो निर्जन्तुकस्थण्डिल शायी भूत्वा - एकक एव प्रत्याख्यान चतुर्विगाहारो मर्यादितभूमौ गमनागमनं कुर्वन्- चेष्ठावान् सम्यगृज्ञाननिष्ठः प्राणान् परित्यजति एतत् खलु - इङ्गितमरणं परपरिकर्मवर्जितञ्च भवति । भक्तप्रत्याख्यानरूपमनशनं तु गच्छमध्यवर्तिनः संयतस्य बोध्यम्, स खलु गच्छमध्यवर्ती संयतः कदाचित् त्रिविधाहारप्रत्या ख्याता भवति कदाचित् चतुर्विधाहार प्रत्याख्याता भजति, अन्ते च मृदुसंस्तारकाश्रितः कृतसकलप्रत्यारूपानः शरीराद्युपकरणममत्वरहितः सन् स्वयं परिहै जो दीक्षा और शिक्षा पद आदि के क्रम से आयु को क्षीण हुआ समझता है । वह अपने उपकरणों को ग्रहण करके जीव-जन्तु विहीन भूमिभाग में चला जाता है । अकेला ही चारों प्रकार के आहार का त्याग कर देता है और मर्यादा की गई भूमि में ही गमनागमन करता है । इस प्रकार सम्याक् ज्ञान में निष्ठ हो कर समाधि पूर्वक प्राणों का परित्याग कर देता है । इंगित मरण परपरि कर्म से वर्जित होता है अर्थात् इस में मी दूसरे से किसी प्रकार की सेवा-शुश्रूषा नहीं करवाई जाती । ४६० - - भरतप्रस्थावान अनशन गच्छ में रहे हुए साधु को होता है । छ के अन्दर रहा हुआ साधु कभी तीन प्रकार के आहार का, त्याग करता है और कभी चारों प्रकार के आहार का परित्याग कर देता है । अन्त में संस्तारक पर लेट कर, सब प्रकार का प्रत्याख्यान करके, शरीर एवं उपकरण आदि में ममता से रहित होकर, स्वयं नमस्कार શિક્ષાપત્ર આદિના ક્રમથી આયુષ્યને ક્ષીણ થયેલું સમજે છે. તે પેાતાના ઉપકરણાને ગ્રહણ કરીને જીવ-જન્તુ વિષેાણી ભૂમિભાગમાં ચાલ્યા જાય છે. એકલા જ ચારે પ્રકારના આહારને ત્યાગ કરી દે છે અને મર્યાદા બાંધેલી ભૂમિમાં જ ગમનાગમન કરે છે. આ રીતે સમ્યજ્ઞાનમાં નિષ્ઠ થઈને સમાધિપૂર્વક પ્રણાને પરિત્યાગ કરી દે છે. ઇંગિતમરણુ પરપરિકમ થી વત હાય છે અર્થાત્ આમાં પણુ બીજાથી કોઇ પ્રકારની સેવા-શુશ્રુષા કરવામાં આવતી નથી. ભકતપ્રત્યાખ્યાન અનશન ગચ્છમાં રહેલા સાધુ માટે હાય છે. ગચ્છની અંદર રહેલા સાધુ કાઈ વાર ત્રણ પ્રકારના આહારના ત્યાગ કરે છે અને કયારેક ચાર પ્રકારના આહારના ત્યાગ કરે છે, દેવટે સાથરા પર સુઇ જઇને, બધા પ્રકારના પચ્ચખાણ કરીને, શરીર અને ઉપકણ્ વગેરેમાં મમતાથી રહિત થઈને સ્વય" નમસ્કાર ગ્રહણુ કરીને અથવા પાસે રહેતા શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy