________________
तत्त्वार्थस्त्र णश्च परिहारिणो भवन्ति, तेऽपि खलु-अनुपरिहारिणः षण्मासं तत्तपः समाचरन्ति तदनन्तरं कल्पस्थिन एककएव पण्मासावधिकं परिहास्तपः समासादयति । तस्य चैकोऽनुपरिहारी भाति, तन्मध्ये चाऽपर एकः कल्पस्थितो भवति, इत्येवं रीत्या खलु परिहारविशुदं तपोऽष्टादशभिर्मासैः परिपूर्ण भवति, परिपूर्णे च तस्मिन् पुन स्वदेन परिहारतपः केचिदन्ये स्वशक्त्यनुमारं प्रतिपद्यन्ते, केचित्पुनर्जिनकल्पं पतिपद्यन्ते, केचिदन्येतु-गच्छमेव वा पविशन्ति । परिहारविशुद्धिकाश्च स्थिता.ल्प एवाध चरमतीर्थकर तीर्थयोरेव भवन्ति नतु-मध्यमतीर्थेषु इति भावः। सूक्ष्मसाम्पराय संयमचारित्रन्तु-श्रेणीमारोहतः प्रपततो वा सम्भवति, श्रेणिस्तावद् मास तक तप करके परिहारि अनुपरिहारि बन जाते हैं और जो अनुपरिहारि थे वे परिहारि बन जाते हैं। वे अनुपरिहारि भी परिहारि बन कर छह महीनों तक वही तप करते हैं। तत्पश्चात् कल्पस्थित एक साधु छह मास तक परिहार तप करता है। उसका एक अनुपरिहारि होता है, उनमें से दूसरा एक कोई कलास्थित होता है। इस प्रकार परिहार विशुद्ध सप अठारह महीनों में परिपूर्ण होता है।
जब परिहार विशुद्ध लप परिपूर्ण हो जाता है तब कोई-कोई अपनी शक्ति के अनुसार पुन: उस तप का अनुष्ठान करते हैं, कोई जिनकल्प को अंगीकार कर लेते हैं और कोई अपने गच्छ में शामिल हो जाते है । स्थितकल्प में, आद्य और अन्तिम तीर्थ कर के तीर्थ में ही परिहार विशुद्धिक होते हैं, मध्य के वाईस तीर्थशरों के शासन में नहीं होते।
सूक्ष्ममाम्पराय चारित्र या तो श्रेणी चढते समय होता है या છ મામ સુધી તપ કરીને પરિહારિ અનુપરિહરિ થઈ જાય છે અને જેઓ અનુપરિહારિ હેય છે તેઓ પરિહારિ બની જાય છે. તે અનુ પરિહરિ પણ પરિહારિ બની જઈને છ માસ સુધી તે જ તપ કરે છે. ત્યાર બાદ ક૯પસ્થિત એક સાધુ છ માસ સુધી પરિહાર તપ કરે છે તેને એક અનુપરિહારિ હોય છે. તેમાંથી બીજો એક કેઈ ઉપસ્થિત થાય છે. આ રીતે પરિહાર વિશુદ્ધ તપ ૧૮ માસમાં પરિપૂર્ણ થાય છે.
જ્યારે પરિહારવિશુદ્ધ તપ પરિપૂર્ણ થઈ જાય છે ત્યારે કોઈ કોઈ પિતાની શકિત મુ બ પુનઃ તે તપનું અનુષ્ઠાન કરે છે. કેઈ જિનકલ્પને અંગીકાર કરી લે છે જયારે કઈ પિતાના ગચ્છમાં સામેલ થઈ જાય છે. સ્થિતકમાં, આદ્ય અને અંતિમ તીર્થકરના તીર્થમાં જ પરિહ રવિશુદ્ધિક થાય છે, મધ્યના બાવીસ તીર્થંકરના શાસનમાં થતાં નથી.
સૂમસા૫રાય ચરિત્ર કાંતે શ્રેણું ચઢતી વખતે થાય છે અથવા
श्री तत्वार्थ सूत्र : २