SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ. ७ स. ५७ सामान्यतः सर्वव्रतभावनानिरूपणम् ४२५ परिग्रहवान् जनोऽपायमान नष्टेषु धनादिवस्तुषु क्रमशोऽभिलाषा - रक्षणशोकोद्भवं दुःखमेत्र सर्वथा प्राप्नोति, तस्माद् अपाप्तेषु वस्त्र दिवस्तुषु प्राप्त्यमिलाषां कुर्वन् तदनासादयन् दुःखमेवानुपवति, माप्येषु च तेषु राज - तस्कराऽनलदायादमूषिकादिभ्यो रक्षणे सतत मुद्विग्नः सन दुःखामेासादयति, विनष्टेषु च तेषु परिग्रहेषु तद्वियोगजनितोऽसद्यः स्मृत्यनुषङ्गलक्षणः शोकानलः सन्तापयतिनितराम्, तस्मात् तेषु परिग्रहेषु दु खमेव भावयतो जनस्य परिग्रहद् विरमो समझता है । इस कारण जो मैथुन में दुःखरूपता की भावना करता है वह मैथुन से विरत हो जाता है । इसी प्रकार धनादि में ममत्व रखने वाला परिग्रही जन धन आदि की प्राप्ति में उसकी अभिलाषा जनित दुःख का अनुभव करता है, उसके प्राप्त होने पर उसकी रक्षा का दुःख उठाता है और रक्षा करते-करते भी जब उसका विनाश हो जाना है तो वियोग जन्य शोक का अनुभव करता है। जब धनादि प्राप्त नहीं होते और उनको प्राप्त करने की अभिलाषा होती है तो दुःख का अनुभव होता है । जब उनकी प्रप्ति हो जाती है तब राजा, चोर, अग्नि, मूषिक और भागीदारों आदि से रक्षा करने में उद्विग्न होकर दुःख का ही अनुभव करता है । और जब वह धन आदि नष्ट हो जाता है तो उसके वियोग की असह्य शोकाग्नि उसे सन्तप्त करती है । अतएव परिग्रह में दुःख ही है, ऐसी भावना करने वाला पुरुष परिग्रह से उपरत होजाता है । સમજે છે. આ કારણે જે મૈથુનમાં દુઃખરૂપતાની ભાવના કરે છે તે મૈથુનથી વિરત થઇ જાય છે. એવી જ રીતે ધનાદિમાં મમત્ત્વ રાખનાર પરિગ્રહીજન ધન વગેરેની અપ્રાપ્તિમાં તેની અભિલાષાનુ દુ:ખ અનુભવે છે, તેની પ્રાપ્તિ થવાથી તેના રક્ષણનુ' દુઃખ ભગવે છે અને રક્ષણ કરવા છતાં પણ જ્યારે તેના વિનાશ થઈ જાય છે ત્યારે વિયેાગજન્ય શેકના અનુભવ કરે છે. જ્યારે ધન આદિ પ્રાપ્ત થતા નથી અને તેમને મેળવવાની અભિલાષા થાય છે ત્યારે દુઃખના અનુભવ થાય છે, જ્યારે તેમની પ્રાપ્તિ થઇ જાય છે ત્યારે રાજા, ચેર, અગ્નિ ઉંદર અને ભાગીદારા વગેરેથી તેનું રક્ષણ કરવામાં ‘ઉદ્વિગ્ન' થઈ દુઃખ અનુભવ કરે. અને જ્યારે તે ધન માદિ નષ્ટ થઇ જાય છે ત્યારે તેના વિચેગના અસહ્ય શૈાકાગ્નિ તેને પ્રજવાળે છે આથી પરિગ્રહમાં દુ:ખ જ छे, એવી ભાવના રાખનાર પુરૂષ પરિગ્રહથી મુક્ત થઈ જાય છે, Y त० ५४ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy