SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ રણ तत्त्वार्यसूत्रे मजातु कामः कामानामुपमोगेन शाम्यति । हविषा कृष्णबत्मैव भूयो भूयो विवर्धते ॥१॥ इति, तस्मात्-कर्मणां क्षयोपशमादयः क्षेत्रकालद्रव्यभावापेक्षिणो नाऽन्यन्तिकं मुखमुराजनयितुं समर्था भवन्ति, केवलं तेषां किश्चित्कालार्य दुःखप्रतिबन्धमात्र कारितत्वात् , तस्मात्-मूढा स्तमवस्थाविशेष वस्तुतो दुःखमपि मुखमभिमन्यन्ते। यथा-कण्डूयनं (गावखननम्) कुर्वन् जनो दुःखमेव तदानीं सुखमभिमन्यतेमोहात. तथा-मैथुनमुपसेवमानोऽपि मोक्षपतिबन्धकीभूताऽनन्ताऽनन्तसंसारभ्रमणादि दुःखमेव (आपातरामणीयकम् ) स्पर्शसुखमभिमन्यते, तस्मात्-मैथुनेऽपि दुःखभावनाभावितचेतसो मैथुनाद्विरति भवति । एवम्-धनादिषु ममस्वरूप ___ 'कमों के उपभोग से काम कदापि शान्त नहीं होता। यही नहीं, घरन् जैसे घृन डालने से अग्नि अधिक प्रज्वलित होती है, उसी प्रकार काम सेवन से काम की अभिलाषा अधिकाधिक बढती ही जाती है। ___'कर्म के क्षयोपशम आदि क्षेत्र, काल, द्रव्य और भाव की अपेक्षा रखते है, उनसे आत्यन्तिक सुख की उत्पत्ति नहीं हो सकती । वास्तव में उनसे थोडे समय के लिए दुःख की रुकावट मात्र ही होती है। अतएव मूढ जन उस दुःख प्रतिबन्ध अवस्था को सुख मान लेते हैं। जैसे खाज खुजलाने वाला पुरुष उस समय दुःख को ही सुख समझता है, उसी प्रकार मैथुन का सेवन करने वाला पुरुष मोक्ष के विरोधी एवं अनन्तानन्त संसार भ्रमण के दुःख को जो आपातरमणीय है-केवल ऊपरी दृष्टि से ही रम्प प्रतीत होता है, स्पर्शसुख કામોના ઉપગથી કામ કદાપિ શાન્ત થતું નથી એટલું જ નહીં, પરન્તુ જેમ ઘી હોમવાથી અગ્નિ અધિક પ્રજવલિત થાય છે તેવી જ રીતે કામસેવનથી, કામની અભિલાષા અધિક ધિક વધતી જાય છે. કર્મના ક્ષપશમ આદિ ક્ષેત્ર, કાળ, દ્રવ્ય અને ભાવની અપેક્ષા રાખે છે, તેનાથી આત્યંતિક સુખની ઉત્પત્તિ થઈ શકતી નથી. વાસ્તવમાં તેમનાથી થોડા સમય માટે દુઃખનું રોકાણ માત્ર થાય છે આથી મૂઢ લે કે તે દુઃખ પ્રતિબન્ધ અ૯પ અવસ્થાને જ સુખ માની બેસે છે જેમ ખરજવાને ખંજેળનાર પુરૂષ તે સમયે દુઃખને જ સુખ સમજે છે તેવી જ રીતે મૈથુનનું સેવન કરનાર પુરૂષ મોક્ષના વિરોધી અને અનન્તાનન્ત સંસારભ્રમણુના દુઃખને, જે આપાતરમણીય છે, માત્ર ઉપલકીયા દષ્ટિથી જ રમ્ય ભાસે છે, સ્પર્શ સુખ श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy