________________
૨૮
तत्वार्थसत्रे वर्जयन अप्रमत्तः शनैर्यायात् तपस्वी त्येवंविधा गतिः पन्थः-मागः प्रवेशो यस्य कर्मण स्तव-ईपिथम्, ईपिथमेव ऐयोपथिकी तद्पा क्रिया, ऐपिथिकी क्रियोच्यते । तत्र-कायादियोगमात्रप्रत्ययत्वात् गच्छत स्तिष्ठतो वा त्रिसमय स्थितिको बन्धो-ऽकषायस्य भवति, । अकषायस्तावत्-प्रथम द्विविधो भवति, वीतरागा-सरागश्थ, । तत्र-वीतराग त्रिविधः, उपशान्तमोहकषाय:-क्षीणमोहकषाय:-केवली च । तत्र-क्षीणमोहकषाय-केवलिनौ कात्स्न्ये न समूळघातोपहत कर्मकदम्बौ भक्तः। सरागस्तु-संज्वलनकषाययुक्तोऽप्यविद्यमानोदयत्वादकषाय एवावगन्तव्यः तस्य-कषायावनौ मन्दानुभावत्वात् उक्तश्चएवं स्थावर जीवों की रक्षा करते हुए, धीरे-धीरे अप्रमत्त होकर मुनि का ईरण-गमन-करना ईपिथ कहलाता है ? उसे ऐयोपथिक की क्रिया भी कहते हैं। अभिप्राय यह है कि योग मात्र के निमित्त से गमन करते या खडे हुए कषायरहित मुनि को दो समय की स्थितिवाला जो बन्ध होता है, वह ईर्यापथ बन्ध है।
कषायरहित के मूलतः दो भेद हैं-वीतराग और सराग। वीतराग तीन प्रकार के होते हैं-उपशान्तमोह (ग्यारहवें गुणस्थानवी) क्षीणमोह उमस्थ और क्षीणमोह केवली । क्षीणमोह छद्मस्थ और केवली में मोहनीय कर्म का समूल क्षय हो जाने से कषाय की सत्ता नहीं होती, उपशान्तमोह जीव में कषाय की सत्ता रहती है किन्तु उदय नहीं होता जिसको संज्वलन कषाय विद्यमान है किन्तु उसका उदय नहीं है, उस सराग को भी अकषाय ही समझना चाहिए। कहा भी है
જીવોની રક્ષા કરતાં થકા હળવે હળવે અપ્રમત્ત થઈને મુનિનું રણ-ગમન કરવાની ક્રિયાને ઈર્યાપથ કહેવાય છે તેને અપથિકની ક્રિયા પણ કહે છે, અભિપ્રાય એ છે કે યોગ માત્રના નિમિત્તથી ગમન કરતાં અથવા ઉભા રહેલાં કષાયસહિત મુનિને બે સમયની સ્થિતિવાળા જે બન્ધ થાય છે, તે ઈર્યાપથ બન્યું છે.
કષાયરહિતના અસલમાં બે ભેદ છે–વીતરાગ અને સરાગ વિતરાગ ત્રણ પ્રકારના હોય છે-ઉપશાન્તાહ-(અગીયારમાં ગુણસ્થાનવત્તી) ક્ષીણમેહ છદ્મસ્થ અને ક્ષીણમેહ કેવળી. ક્ષીણમેહ ઇશ્વસ્થ અને કેવળીમાં મોહનીય કમને સમૂળગો ક્ષય થઈ જવાના કારણે કષાયની સત્તા હોતી નથી, ઉપશાન્ત મહ જીવમાં કષાયની સત્તા રહે છે, પરંતુ ઉદય થતું નથી. જેમના સંજવલન કષાય વિદ્યમાન છે, પરંતુ તેને ઉદય થતું નથી, તે સરાગને પણ અકષાય જ સમજવા જોઈએ. વળી કહ્યું પણ છે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨