________________
दीपिका-नियुक्ति टीका अ.६ सू.४ अ.का. भवभ्रमणक्रियायाः आस्नवत्वम् २७ तत्यार्थनियुक्ति:-पूर्व तावत्-सकषाकस्याऽऽत्मनः कायादियोगः साम्परायिक कर्मणो भवभ्रमणजनकस्याऽऽस्रवो भवतीति मरूपितम्, सम्पति-अकषायस्योपशान्तकषायादेरात्मनः कायादियोगः संसारा-ऽपरिभ्रमणहेतुकस्य-ऐयापथिक कर्मण आस्रवो भवतीति प्ररूपयितुमाह-'अकषायस्य-क्रोधादिकषायरहितस्योपशान्तमोहकषायादेरात्मनः कायादियोगः ऐपिथिक क्रियायाः ईपिथकर्मणा -संसाराऽपरिभ्रमणहेतुकस्या-ऽऽस्रवो भवति । तत्र-ईरण मीर्या गति रागानुः सारिणी सति-प्रयोजने पुरस्ताद् युग मात्रदृष्टिः स्थावरजनमाभिभूतानि परिमें उसकी निर्जरा हो जाती है। किन्तु कषाययुक्त जीव को स्थितिबन्ध होता है और अनुभागवन्धक भी होता है. अतएव उसके संसारभ्रमण करना पडता है।
इस प्रकार उपशान्त कषाय और क्षीणकषाय आत्मा को ऐयोपथिक आस्रव ही होता है जो दो समय की स्थितिवाला होता है और संसार परिभ्रमण का कारण नहीं होता ॥४॥ ___तत्वार्थ नियुक्ति-पहले कथन किया जा चुका है कि सकषाय जीव
का योग साम्परायिक आस्रव का कारण होता है, अब यह प्रतिपादन किया जाता है कि उपशान्त-क्षीणकषाय आत्मा का जो काययोग
आदि है, वह संसारभ्रमण के हेतु कर्मका कारण नहीं होता____ कषाय से रहित जीव का योग ऐयापथिकक्रिया का कारण होता है, जो संसारभ्रमण का कारण नहीं होता । प्रयोजन होने पर आगम के अनुसार चार हाथ सामने की भूमि पर दृष्टि रखते हुए और त्रस થઈ જાય છે. પરંતુ કષાયયુક્ત જીવને સ્થિતિબન્ધ થાય છે અને અનુભાગ બન્ધ પણ થાય છે આથી તેને સંસાર-પરિભ્રમણ કર પડે છે.
આવી રીતે ઉપશાન્ત કષાય અને ક્ષીણકષાય આત્માને અર્યાપથિક આસવ જ થાય છે, જે બે સમયની સ્થિતિવાળ હોય છે તેમજ સંસારપરિભ્રમણનું કારણ બનતા નથી કાં
તત્વાથનિયુકિત-પહેલાં કહી દેવામાં આવ્યું છે કે સકષાય જીવનયોગ સામ્પરાયિક આસવનું કારણ હોય છે. હવે એ પ્રતિપાદન કરવામાં આવી રહ્યું છે કે ઉપશાન્ત-ક્ષીણ કષાય આત્માના જે કાયાગ વગેરે છે, તે સંસાર ભ્રમણના હેતુ કર્મનું કારણ હેતું નથી
કષાયથી રહિત જીવનેગ પથિક ક્રિયાનું કારણ હોય છે, જે સંસારભ્રમણનું કારણ હતું નથી. પ્રયોજન થવાથી આગમ મુજબ ચાર હાથ પિતાની સામેની ભૂમિ પર દષ્ટિ રાખતા થકા અને ત્રાસ તેમ જ સ્થાવર
श्री तत्वार्थ सूत्र : २