SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ५२२ तत्त्वार्थसूत्रे यन् माणातिपाताद विरति श्रेयसीति भावनया तस्माद् विरतो भवति । एवं यथा ममाऽसत्यभाषगादि बहु महददुःखमुपजायते, एवं सर्वेषामपि प्राणिना मसत्य भाषणाभ्यागने नाऽभ्याख्यानहेतुकं महद्दुःखमस्मिल्लोके भवति । परलोकेतु-असत्यभाषणपरो यत्र जन्म मासादयति तत्र तत्र च सर्वत्र तथाविधैरेवाऽसत्यभाषणाभ्याख्यानैरभियुज्यमानः सदा महद्दुःखमनुभवतीति भावयन् अनृतभाषणाद् विरतो भवति । एवं-पथा तस्करादिमि ममेष्टद्रव्यापहरणेन दुःखं भवति-भूतपूर्वञ्च तथा सर्व पाणिनामपि द्रव्यापहारे दुःखं भवति भविष्यति चेत्यात्मानुभवेन भावयन् अदत्तादानतो विरतो भवति । एवं-मैथुनस्यापि रागद्वेषमूलदुःख की भावना करता हुआ पुरुष को 'प्राणातिपात से विरत हो जाना ही श्रेयस्कर हैं, इस भावना से हिंसा आदि से निवृत्त हो जाता है। जैसे असत्यभाषण से मुझे महान् दुःख होता है, उसी प्रकार प्राणियों को असत्यभाषण एवं मिथ्यादोषारोपण से इस लोक में घोर दुःख की प्राप्ति होती है । असत्यभाषी जहां कहीं जन्म लेता है वहीं उसे असत्यभाषण-द्वारा मिथ्या आरोपों का शिकार होना पडता है और सदैव घोर दुःखों का पात्र बनना पडता है। ऐसी भावना करने वाला पुरुष असत्य भाषण से विरत हो जाता है। इसी प्रकार जैसे तस्कर आदि के द्वारा मेरे इष्ट द्रव्य का अपहरण करने से मुझे दुःख होता है या पहले हुआ था, उसी प्रकार अन्य प्राणियों को भी उनके द्रव्य के अपहरण से दुःख होता है और होगा, इस प्रकार आत्मानुभव से भावना करता हुआ अदत्तादान से विरत हो जाता है। પુરૂષ–“પ્રાણાતિપાતથી વિરત થઈ જવું જ શ્રેયસ્કર છે એવી ભાવના ભાવો હિંસા આદિથી નિવૃત્ત થઈ જાય છે. જેમ અસત્ય ભાષણથી મને મહાનું દુઃખ થાય છે, તેવી જ રીતે બધાં પ્રાણિઓ ને અસત્ય ભાષણ અને મિથ્યાદેષિારોપથી આ લેકમાં ઘેર દુઃખની પ્રાપ્તિ થાય છે. અસત્યભાષી જ્યાં પણ જન્મ લે છે ત્યાં જ તેને અસત્ય ભાષણ દ્વારા મિથ્યા આરોપોને શિકાર થવું પડે છે અને સદૈવ ઘેર દુઃખના પાત્ર બનવું પડે છે. આવી ભાવના રાખનાર પુરૂષ અસત્યભાષણથી વિરત થઈ જાય છે. આવી જ રીતે તસ્કર વગેરે દ્વારા પ્રિય ધનનું અપહરણ થવાથી મને દુઃખ થાય છે અથવા તે અગાઉ થવું હતું તેવી જ રીતે અન્ય પ્રાણિઓને પણ તેમના દ્રવ્યના અપહરણથી દુઃખ થાય છે અને આ રીતે આત્માનુભવથી ભાવના કરતે થકા અદત્તાદાનથી વિરત થઈ જાય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy