SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ३९२ तत्वार्थसूत्रे जोमणाए इहलोगासंसओगाइया पंच अइयारा' इति । मारणान्तिक संलेखनायाः संयम - तपश्चर्यादिना कायकपाय कृशीकरणलक्षणमारणान्तिक संलेखना जोषणाया इहलोकाशंसाप्रयोगादिकाः - इहलोकाशंसाप्रयोगः १ आदिनापरलो कार्शसाप्रयोगः २ जीविताशंसाप्रयोगः ३ मरणाशंसाप्रयोगः ४ कामभोगाशंसाप्रयोगः ५ रात्र तावत्-संस्वारग्रहगोचरम् इहलोके मनुष्यलोके भविष्यज्जन्मनि - आशंसाप्रयोगः, 'मृत्वा चक्रवर्ती वा-राजा वा तन्मन्त्री वा भूयास' मित्यादिरूपाभिलाषकरणम् १ एवं- परलोकाशंसाप्रयोगः 'देवोभूयासम्' इत्यागया है, अब मारणान्तिक संलेखना - जोषणा के पांच अतिचारों की प्ररूपणा करते हैं तप और संयम के द्वारा काय एवं कषाय को कृश करना जिस का लक्षण है, उस मारणान्तिक संलेखना जोषणा के इस लोफाशंसाप्रयोग आदि पांच अतिचार ये हैं- (१) इहलोकाशंसाप्रयोग (२) परलोकशंसाप्रयोग (३) जीविताशंसाप्रयोग (४) मरणाशंसाप्रयोग और (५) कामभोगाशंसाप्रयोग । इनका स्वरूप इस प्रकार है (१) संथारा ग्रहण करने के पश्चात्, आगामी जन्म में मनुष्यलोक संबंधी अभिलाषा करना, . जेसे में चक्रवर्ती या राजा या राजमंत्री हो जाऊं, इत्यादि । यह लोकाशंसाप्रयोग है । _ ( २ ) इसी प्रकार मैं इन्द्र या देव हो जाऊं, ऐसी कामना करना परलोकाशंसाप्रयोग है । આ મારણાન્તિક સ’લેખના જોષણાના પાંચ અતિચારાની પ્રરૂપણા કરીએ છીએ. તપ અને સયમ દ્વારા કાયા તથા કષાયેને પાતળા પાડવા જેવુ લક્ષણ છે, તે મારણાન્તિકસ‘લેખના–જોષણાના ઈલેાકાશ'સાપ્રત્યેાગ આદિ પાંચ अतियार छे, या प्रभा - ( १ ) डिसेोमश साप्रयोग ( २ ) परखेोप्रशंसाप्रयोग (3) अविताश साप्रयोग (४) भरयाशंसाप्रयोग अने (4) अभलेोणाशंसाપ્રયાગ તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે (૧) સ'થારા ધારણ કર્યા બાદ, આવતા જન્મમાં મનુષ્યલેાક સંબંધી અભિલાષા કરવી જેમ કે-હુ' ચક્રવત્તી રાજા અથવા રાજમંત્રી થઈ જા', વગેરે આ ઇહલેાકારા સાપ્રયેાગ છે. (ર) એવી જ રીતે હુ ઇન્દ્ર અથવા દેવ થઈ જાઉં એવી કામના કરવી પરàાકાશ સાપ્રયાગ છે. (૩) સથારા દરમ્યાન મારી પૂજા તથા મહિમા ઘણા વધી રહ્યો છે આથી મારો સથારા લાંબા સમય સુધી ખેંચાય તે સારૂં' એ રીતે સંથારામાં વધારે જીવવાની ઈચ્છા કરવી જીવિતાશ’સાપ્રયોગ છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy