________________
दीपिका-नियुक्ति टीका अ.सू.५३ मारणान्तिक संलेखनाया पञ्चातिचारा: ३९३ दिरूपाभिलाषकरणम् २ जीविताशंसामयोगश्च-संस्तारके मदीयमहिमा पूजा असीमरूपेण भवति । अतो मदीयसंस्तारका दीर्घसमयं यावत् प्रचलेत तु वरम् । अमुना प्रकारेण संस्तारके अधिकजीवनेच्छाकरणं जीविताशंसाप्रयोगः। एवंविध जीविताशंसा विपरीता खलु मरणाशंसाऽसेया-तथाहि-नहि तथाविधं पतिपनाऽनशनं मां कश्चिद्वेषयति, न वा-कश्चित् पूजते माम् , नाऽप्याद्रियते, नोवाकश्चित् श्लाघते' इत्येवं भावनया तस्य चेतसि परिणामो जायते 'यदिह झटित्येऽहं म्रियेय पापकर्मेतिरूपा मरणाशंसा बोध्याः ३ कर्कशक्षेत्रादि निवासप्रयुक्त क्षुदाधुपहततया सम्मानाद्यभावेन 'कदाहं म्रियेय' इत्यादिरूपं मरणस्याभिलाषकरणं-मरणाशंसामयोगः ४ कानौ शब्दरूपे, भोगा:-गन्धरसस्पर्शा स्तत्राशंसा
संथारे में मेरी महिमा पूजा खूब हो रही है। इसलिये मेरा संथारा लम्बे समय तक चले तो अच्छा है, इस प्रकार संथारे में अधिक जीने की इच्छा करना जीविताशंसा प्रयोग है।
(४) जीविताशंसप्रयोग से विपरीत मरणाशंसाप्रयोग समझना चाहिए । यथा-मैंने आजीवन अनशन अंगीकार कर लिया है फिर भी कोई मुझे पूछता नहीं है, कोई मेरी पूजा नहीं करता, कोई आदर नहीं करता, कोई प्रशंसा नहीं करता, इस प्रकार की भावना से चित्त में ऐसा विचार उत्पन्न होना कि-'मैं शीघ्र ही मर जाऊं तो अच्छा ! यह मरणाशंसाप्रयोग है । इसी प्रकार कर्कश भूभाग में निवास करने के कारण कष्ट हो या क्षुधा आदि वेदना पीडित कर रही हो, रोगजनित कष्ट हो तष 'हाय, मैं कब मर जाऊं शीघ्र मर जाऊं तो अच्छा' इस प्रकार सोचना भी मरणाशंसाप्रयोग है। (५) श्रोत्र और चक्षु इन्द्रियों के विषय अर्थात् शब्द और रूप
(૪) જીવિતાશંસાપ્રયોગથી વિપરીત મરણશંસાપ્રયોગ સમજવો જેમ કે મેં આજીવન અનશન અંગીકાર કરી લીધું છે તે પણ કઈ મારો ભાવ પૂછતા નથી, કોઈ મારી પૂજા કરતું નથી, કોઈ આદર કરતું નથી, કોઈ તેના વખાણ કરતા નથી આ જાતની ભાવનાથી ચિત્તમાં એ વિચાર ઉદ. ભવો કે “હું વહેલે મરી જાઉ તે સારૂં” આ મરણશંસાપ્રગ છે. એવી જ રીતે કર્કશ જમીન પર રહેવાના કારણે કષ્ટ થાય અથવા સુધા આદિની વેદના દુઃખ આપી રહી હેય, રોગજનિત કષ્ટ થાય તેવા સંજોગોમાં, હાય હાય ! કયારે મરી જાઉં, જલદીથી મરી જાઉં તે સારૂં? આ રીતે વિચારવું એ પણ મરણશંસાપ્રયોગ છે.
(૫) શ્રોત્ર અને ચક્ષુ ઈન્દ્રિયના વિષય અર્થાત્ શબ્દ અને રૂપ કામ त० ५०
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨