SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका - नियुक्ति टीका अ.७ स.४२ अणुव्रतानां दिग्वतानां पञ्चातिवारा: ३२१ कचिन्नयथार्थतया प्रतिपादयति, अपितु अयथार्थतयैवेति तद्वचनमपि मृषो पदेशः १ एवं- विवादरूपकलहे सति तत्राऽन्यत्राऽन्यतरस्य छलनोपदेशवचनं मृषोपदेशः १ एवं- द्यूतादि विषयकच्छल नवचनाद्यपि मृषोपदेशग्रहणेन वहीत. व्यम् ४ कूटलेख करणम् - कूटलेख क्रिया कूटस्याऽसद्भूतस्य लेखकरणम् अन्य मुद्राक्षराकारस्वरूप लेख करणम् न्यासापहारलेखन च तत्र न्यासापहारः न्यस्य ते -स्थाप्यते पुनग्रहणायेति न्यासः स्थापितरूष्यकथनादिः तस्य पुनरादानाय स्थापितस्य रूप्यकादेरपलापकं वचनं न्यासापहारः येन वचनेन करणभूतेन व्यासोऽवहियतेऽपलप्यते तद्वचनं न्यासापहार इत्यर्थः अधिकतया स्थापितद्रव्यस्य न्यूनतया किसी से जीवादि के विषय में प्रश्न किया, मगर वह यथार्थ उत्तर नहीं होता, वरन् अयथार्थ उत्तर देना है तो उसका वचन मृषोपदेश है । इसी प्रकार विवाद रूप कलह होने पर वहीं या अन्यत्र, किसी एक को छलने का उपदेश मृषोपदेश है। इसी प्रकर जुआ आदि संबंधी छलना के वचन मृत्रोपदेश में अन्तर्गत होते हैं । झूठा लेख लिखना कूटलेखक्रिया है । दूसरे को मुद्रा अथवा हस्ताक्षर स्वरूप लेख लिख लेना, झूठा दस्तावेज या बहीखाता लिखना आदि सब कूटलेखक्रिया में अन्तर्गत है । वापिस लेने के लिए जो धरोहर रक्खी जाती है, उसे न्यास कहते हैं । धरोहर के रूप में रक्खे हुए धन या रूपया आदि का अपलाप करना उससे मुकर जाना न्यासापहार है । तात्पर्य यह है कि जिस वचन के द्वारा न्यास - धरोहर का आहरण किया जाता है वह वचन તેના યથાર્થ ઉત્તર આપતા નથી પરન્તુ અયથાર્થ ઉત્તર આપે છે તેા તેનું વચન મૃષાપદેશ છે. એવી જ રીતે વિવાદરૂપ કલહુ હાવાથી ત્યાં જ મથ અન્યત્ર કાઇ એકને છેતરવાના ઉપદેશ આપવે એ પણ મૃષાપદેશ છે. આવી રીતે જુગાર આદિ સબંધી કપટ યુક્ત વચન પણ મૃષપદેશમાં સમાવિષ્ટ થાય છે ખાટા લેખ લખવા ફૂલેખક્રિયા છે. બીજાની મુદ્રા અથવા હરતાક્ષર સ્વરૂપ લેખ લખી લેવા, ખાટા દસ્તાવેજ અથવા ખાતાવહી લખા વગેરે બધાના ફૂટલેખન ક્રિયામાં સમાવેશ થઈ જાય છે. પાછી લેવા માટે જે થાપણ રાખવામાં આવે છે, તેને ન્યાસ કહે છે. થાપણરૂપે રાખવા આવેલા ધન અથવા રોકડ આદિ છીનવીલેવા-તે આપવામાં ઇન્કાર કરવા ન્યાસાપહાર છે. તાપય એ છે કે જે વચન દ્વારા ન્યાસ થાપણું-નું અપહરણ કરવામાં આવે છે તે વચન ન્યાસાપહાર કહેવાય છે. વધારે રાખેલી થાપણને આછા રવરૂપે પરત કરવા સંબધીનું વચન ન્યાસાહાર त० ४१ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy