________________
३२०
तत्त्वार्य 'चीयस्स अणुध्वयास सहप्तभक्खाणाइया पंच अश्यारा' इति । द्वितीयस्य मृपावादविरतिलक्षणस्याऽणुव्रास्य सहसाभ्याख्यानादिका:-मुषोपदेशोऽसदुपदेशः परेणान्यस्थ छलनम्, स्वयं वाऽन्यस्य छलनम्, अतिसन्धानम् ततो विरति लक्षणाणुव्रतस्य सहसाभ्याख्यानम्, विचारमकुर्वाणः सहसावेशवशात्तस्य चिदुपरि मिथ्यादोषारोपणम् १ आदिना-रहस्याभ्याख्यानम्, रहस्येकान्ते भवं रहस्यम्-तस्याभ्याख्यानम् अमितः प्रकाशनम्, रहस्येवाऽभ्याख्यानम्, असदध्यारोपणम् १ स्वदारमन्त्रभेदः स्वस्य दाराः पत्नी तेषां मन्त्रो विश्रमालाप: तस्य भेदः परस्मै कथनम् ३ मषोपदेशश्च-नानाविधः सम्भवति, यथा-ममत्तस्य परपीडानननवचनम्, बाह्यता खरोष्ट्राः, हन्यन्तां दम्युचौराः इत्यादि, अयथायों पदेशवचनम्-यथा-सन्देहापन्नेन केनचित्-जीवादितस्वस्वरूपं पृष्टः रुन् पांच अतिचारों की प्ररूपणा करते हैं
दूसरे अणुव्रत के सहसाभ्याख्यान आदि पांच अतिचार हैं। मृषोपदेश अर्थात् असत्य उपदेश, पर के द्वारा दूसरे को छलना या स्वयं दमरों को छलना। मृषोपदेश से विरत होना जिसका लक्षण है. ऐसे द्वितीय अणुव्रत के सहसाभ्याख्यान आदि पांच अतिचार हैं।
विचार किये बिना ही, आवेश के अधीन होकर एकदम किसी पर मियादोषारोपण कर देना सहसास्यास्पान कहलाता है ! किसी के रहस्य को अर्थात् गुप्त बात को प्रकाशित कर देना रहस्याभ्पाख्यान है। अपनी पत्नी की विश्वास पूर्वक कही हुई गुप्त बात को दमरों को जाहिर कर देना स्वदारमन्त्र भेद है। मृषोपदेश अनेक प्रकार का हो सकता है, जैसे-किसी ने संदेह के वशीभूत होकर પ્રરૂપણ કરીએ છીએ
બીજા અણુવ્રતના સહસાભ્યાખ્યાન આદિ પાંચ અતિચાર છે. મૃષપદેશ અર્થાત અસત્ય ઉપદેશ બીજા દ્વારા કોઈને છેતરે અથવા જાતે જ બીજાને છેતર મૃષપદેશથી વિરત થવું જેનું લક્ષણ છે એવા બીજા અણુવ્રતના સહસાવ્યાખ્યાન આદિ પાંચ અતિચાર છે.
વિચાર કર્યા વગર જ, આવેશને તાબે થઈને એકદમ કેઈ ઉપર મિયાદેષા પણ કરી નાખવું સહસાભ્યાખ્યાન કહેવાય છે કે ઈના રહસ્યને
અર્થાત્ છાની વાતને જાહેર કરી દેવું રહસ્યાભ્યાખ્યાન છે. પિતાની પત્નીની વિશ્વાસપૂર્વક કહેવામાં આવેલી ગુપ્ત વાતને બીજા આગળ જાહેર કરી દેવી વદારમંત્રભેદ કહેવાય છે. મૃષપદેશ અનેક પ્રકારના હોઈ શકે છે જેમ કેકોઈએ સંદેહને વશ ભૂત થઈને કઈ જીવાદિના વિષયમાં પ્રશ્ન કર્યો, પરંતુ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨