SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.७ सू.३८ मारणांतिकसलेखनास्वरूपनिरूपणम् २९५ आतरौद्रध्यानरहितो मारणान्तिसंलेखनासेविता परमपुरुषार्थरूपस्य मोक्षस्थाऽऽराधको भवति । अथैवं तहि-मारणान्तिकसंलेखना कर्ता स्वामि सन्धि पूर्व काऽऽयुरादि विनाशकतयाऽऽत्मघात दोषयुक्तः स्यात् इति चेन अस्य संलेखकस्या ऽप्रमत्तत्वेनाऽऽत्मघातदोषाभावात्, प्रमत्तयोगात्मणव्यपरोपमस्प हिंसात्वात् अस्य प्रमादयोगाऽमावो वर्तते, रागद्वेषमोहाभिनिवेशरहितस्वात्, ब्रतादि गुणानां संरक्षणार्थमेव तथा कर्तुं प्रवृत्तत्वात् । उक्तेश्चौपपातिके-५७ सूत्र 'अप. च्छिमा मरणंतिया संलेहना जूसणा राहणा' इति अपश्चिमा मारणान्तिकी संलेखना जोषणाऽऽराधना इति । ३८॥ महाजन आदि की स्मृति समाधि की यहुलता वाला होकर, आर्सध्यान और रौद्रध्यान से युक्त-महित होकर जो मारणान्तिक संलेखना का सेवन करता है, वह परम पुरुषार्थ मोक्ष का आराधक होता है। शंका-अगर ऐसा है तो मारणान्तिक संलेख ना करने वाला अपनी इच्छा से ही अपनी आयु आदि का विनाश करता है, इस कारण आत्मघात के पाप के भागी होना चाहिए । समाधान-संलेखन कर्ता प्रमादहीन होने के कारण आत्मघात के पाप का भागी नहीं होता । राग, द्वेष, और मोह के अभिनिवेश से रहित होने के कारण उस में प्रमाद के योग का अभाव है। वह तो ब्रनादि गुणों की रक्षा करने के लिए ही वैसा करता है। औपपातिक सूत्र के ५७ वें सूत्र में कहा है-'अपश्चिम मारणान्तिक संलेखनाजोमण आराहणा ॥३८॥ સ્મૃતિ રૂપ સમાધિની બહુલતાવાળો થઈને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી મુક્ત થઈને જેઓ મારણતિક સંલેહણાનું સેવન કરે છે, તે પરમ પુરૂષાર્થ મોક્ષને આરાધક હોય છે. શંકા-જે આ પ્રમાણે જ હોય તે મારણાનિક સંલેહણ કરનાર પિતાની રાજીખુશીથી જ પિતાના આયુષ્ય વગેરેને વિનાશ કરે છે અ થી આત્મહત્યાના પાપને ભાગીદાર ગણા જોઈએ. સમાધાન-સંલેહણા કરનાર પ્રમાદહીન હેવાના કારણે આત્મઘ તના પાપને ભાગી થતો નથી રાચષ તથા મેહના અભિનિવેશથી મુક્ત હોવાના કારણે તેનામાં પ્રમાદના યે ગને અભાવ છે. તે તે વ્રતાદિ ગુણોના રક્ષણ કાજે જ આ પ્રમાણેનું અનુષ્ઠાન કરે છે ઔપપાતિકસૂત્રના ૫૭માં સૂત્રમાં ४यु-अपच्छिममारणान्तिक संलेखनाजोसणा-आराहणा' ॥३८॥ श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy