SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ २९४ तत्त्वार्थसूत्रे मानुष तिर्यकृताऽऽत्म समुत्योपसर्गदोषात् तथा दशविधधर्म विषयक श्रमणाऽन श्यक कर्तव्य प्रत्युपेक्षणादिकस्य परिहाणिम्-अगारिणश्व-श्रमणवैयावृत्यपौषधो पवासमतिपत्त्यादिकस्य परिहाणिश्च विज्ञायाऽगारीव्रती मरणंवा प्रत्यासन्नमव बुध्य कुक्कुटाण्डकपमाणद्वाविंशत्करलाहार तदनाकरणरूपाऽमौदर्य चतुर्थ षष्ठाऽष्टमभक्ताऽर्धमास क्षपणादिभि रात्मानं संलिख्य-कुशीकृत्य विरुक्ष्य रुधिरमेदोमांसाद्यपचयं विधाय क्रोधादिकषायांश्च निरस्य सर्वसावधयोगविरतिलक्षणं पञ्च महाव्रतञ्च पतिपद्य महाव्रतसम्पभो भूत्वा चतुर्विधमशनपान-खाध-स्वाद्यरूपमाहारं मनपा-वचसा-कायेन त्रिविधेन योगेन प्रत्याख्याय यथा समाधि यावज्जीवं भावानुप्रेक्षातस्परः प्रतिज्ञात महाबादि स्मृतिसमाधिबहुला सन् तथा देवों मनुष्यों एवं तिर्यचों द्वारा जनित और अपने आपसे उत्पन्न होने वाले उपसर्गों के दोष से तथा दसप्रकार के धर्मविषयक श्रमण के आवश्यक कत्तन्ध एवं प्रत्युपेक्षण आदि की हानि को देखकर और श्रमणों की वैयावृत्य एवं पौषधोपवास आदि गृहस्थ के कर्तव्यों की हानि देखकर ब्रती गृहस्थ मृत्यु को सन्निकट आया जानकर मुर्गी के अंडे के बराबर बत्तीस कवल के आहार में कमी करने रूप अव मौदर्य, उपवास, वेला, तेला, अर्धमासखमण आदि से शरीर को कृश करके रुधिर-मांस आदि का अपचय करके, क्रोध आदि कषायों को दर करके, सर्वतावविरति रूप पांच महाव्रतों को अंगीकार करके, महानगों से सम्पन्न होकर, अशन पान, खादिम और स्वादिम आहार को मन वचन काय रूप तीनों योगों से त्याग करके, समाधि के अनु. सार जीवनपर्यन्न भावानुप्रेक्षा में तत्पर रहकर, अंगीकार किये हुए તથા તિર્થ એ દ્વારા જનિત તથા પોતાનાથી જ ઉત્પન થનારા ઉપસર્ગના દેષથી તથા દશ પ્રકારના ધર્મવિષયક શ્રમણના આવશ્યક કર્તવ્ય અને પ્રત્યુક્ષિણ વગેરેના હાસને જોઈને અને શ્રમણની વૈયાવચ્યા અને પૌષધોપવાસ વગેરે ગૃહસ્થના કર્તવ્યોની ઓટ જોઈને, વ્રતી ગૃહસ્થ મૃ યુને ઠંડું આવેલું જાણીને, મરઘીના ઈંડા બરાબર બત્રીસ કાળીયાના આહારમાં કયારેક કરવા યોગ્ય અવમૌદર્ય, ઉપવાસ, છઠ, અઠ્ઠમ, અર્ધમાસ ખમણ આદિથી શરીરને કશ કરીને, લોહી-માંસ આદિને અપચય કરીને ક્રોધ આદિ કષાયને દેશવટે આપીને, સર્વસાવધવિરતિ રૂપ પાંચ મહાવ્રતોને અંગીકાર કરીને, મહાવ્રતોથી સંપન્ન થઈને અનદાન, અશનપાન, ખાઘ તથા સ્વાદિષ્ટ આહારનો મન, વચન કાયા રૂપ ત્રણે રોગથી ત્યાગ કરીને, સમાધિ અનુસાર જીવનપર્યન્ત ભાવાનુપ્રેક્ષામાં તત્પર રહીને, અંગિકાર કરેલા મહાવ્રત આદિની શ્રી તત્વાર્થ સૂત્ર ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy