SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.७ . २९ परिग्रहस्वरूपनिरूपणम् २७५ तथा च मोहसामान्यार्थक मूर्छघातोः प्रकृतेऽभिष्वङ्गात्मक ममत्वरूप विशेषार्थों गृह्यते, परिग्रहप्रकरणवशात् । अथैवन्तर्हि बाह्यस्य परिग्रहत्वं न स्यात् आध्यात्मिकस्यैव परिग्रहस्योक्तरीत्या संग्रहणादिति चेत्, ? सत्यम् प्रधानत्वादभ्यन्तरस्यैव परिग्रहस्य संजिधृक्षितत्वात् बाह्ये परिग्रहेऽसत्यपि ममेद मित्येवं सङ्कल्पवान् सपरिग्रहो भवतीति भावः, अथैवं तहि बाह्यः परिग्रहो न भवत् पेवेति चेत, ? मैवम्, मृ लक्षण ममत्व हेतुतया बाह्यस्थाऽपि परिग्रहत्वस्य सदभावात अथ यदि ममेद मिति सङ्कल्पः परिग्रह स्तदा ज्ञानाद्यपि परिग्रहः स्यात्, तदपिदरिद्र जनलोक में बहुतेरे हैं मगर आभ्यन्तर परिग्रह अर्थात् ममत्व का त्यागी जीव दुर्लभ हैं ॥१॥ ___ मोह के समानार्थक 'मूर्छ' धातु से इस प्रकरण में अभिष्वंगरूप ममत्व अर्थ लिया जाता है, क्योंकि परिग्रह का प्रकरण है। आशंका हो सकती है कि ऐसा अर्थ करने से तो बाह्य वस्तु परिग्रह ही नहीं कहलाएगी, उक्त प्रकार से आभ्यन्तर परिग्रह का ही ग्रहण हो सकता है। इसका समाधान यह है कि आभ्यन्तर परिग्रह ही प्रधान है और उसी को यहां मुख्य रूप से ग्रहण किया गया है। बाह्य वस्तु के न होने पर भी किसी में ममता भाव विद्यमान है तो वह परिग्रही ही है। शंका-तो क्या बाह्य परिग्रह नहीं है? समाधान-ऐसा मत कहो । ममता का कारण होने से बाह्य वस्तु भी परिग्रह ही है। દરિદ્ર માણસ આ લેકમાં ઘણી સંખ્યામાં છે, પરંતુ, આભ્યન્તર પરિગ્રહ અર્થાત્ મમત્વના ત્યાગી જીવ દુર્લભ છે. ૧ મહના સમાનાર્થક “મૂચ્છ ધાતુથી આ પ્રકરણમાં અભિવંગ રૂપ મમત્વ અર્થ લેવામાં આવ્યું છે કારણ કે પરિગ્રહનું પ્રકરણ છે. આશંકા થઈ શકે કે આ અર્થ કરવાથી તે બાહ્ય વસ્તુ પરિગ્રહ જ કહેવાશે નહીં, ઉપર જણાવેલા પ્રકારથી આષત્તર પરિગ્રહનું જ ગ્રહણ થઈ શકે છે. આનું સમાધાન એ છે કે આલ્ય.તર પરિગ્રહ જ મુખ્ય છે અને તેને જ અહી મુખ્ય રૂપથી ગ્રહણ કરવામાં આવે છે. બાહ્ય વસ્તુનું ન હોવા છતાં પણ જો કેઈનામાં મમતા ભાવ વિધાન છે તે તે પરિઝડી જ છે. શંકા–તે શું બાહ્ય પરિગ્રહ એ પરિગ્રડ નથી ? સમાધાન–આમ કહેવું ઠીક નથી. મમતાનું કારણ છે થી બાહ્ય વરત પણ પરિગ્રહ જ છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy