________________
२७०
तत्वार्थ सूत्रे
तिषिद्धस्य ग्रहणे स्तेयं भवत्येवेति भावः । शास्त्रमपि ज्ञानात्मकम् - आत्मनः परिणामविशेष एव सोऽपि - शास्त्ररूप ज्ञानपरिणामविशेषः परिणामिनि - आत्मनि अभेदेनोपचर्यमाणः परशब्देन ग्रहीतुं शक्यो भत्रति तेन च शास्त्ररूपेण परेणात्मना दत्तत्वात् तद्ग्रहणेऽदत्तादानं भवत्येवेति भावः । एव मन्यक्षणे महतघाति कर्मणो भगत उपदेशात् सञ्जात मावश्रुतपरिणामा गणधर प्रत्येकबुद्धस्थविरा अपि अनेषणीयादिकं प्रतिषेधयन्ति, तच्चाऽदत्तादानं चतुर्विधम् द्रव्यक्षेत्रकाल - 1 - मावभेदात् । तत्र - यदा तृणादेरपि द्रव्यस्य परैः परिगृहीतस्याऽपरिगृहीस्य वाऽदत्तादानं स्तेयं भवति, तदा किसुनाम वक्तव्यं सुवर्ण-रश्नमरकतपद्मराग मण्यादेः आदानन्तु गृह्यशास्त्र का वह प्रतिषेध बलवान् है, अतएव शास्त्रनिषिद्ध के ग्रहण में स्तेय होता है । शास्त्र भी ज्ञानात्मक है आत्माका परिणामविशेष ही है । शास्त्ररूप ज्ञानपरिणाम का परिणामी आत्मा से अभेद का उपचार किया जाता है, अतएव 'पर' शब्द से उसका ग्रहण किया जाना शक्य है । आशय यह हुआ कि शास्त्ररूप पर आत्मा के द्वारा अदत्त को ग्रहण करना अदत्ताद न ही है। घातिया कर्मों का क्षय कर देने वाले भगवान् के उपदेश से भावचन रूप परिणाम जिनमें उत्पन्न हुआ है, ऐसे गणधर तथा प्रत्येक बुद्ध स्थविर भी अनेषणीय आदि का निषेध करते हैं ।
अदत्तादान द्रव्य, क्षेत्र काल और भाव के भेद से चार प्रकारका | जब तृण आदि जैसे द्रव्यों का भी जिन्हें दुसरों ने ग्रहण कर रखा हो या न कर रखा हो बिना दिये ग्रहण करना स्तेय है, तो स्वर्णरत्न, मरकत और पद्मग मणि आदि का तो कहना ही क्या है, ग्रह्यमाण
કરવું તૈય છે. શાસ્ત્ર પણ જ્ઞાનાત્મક છે. આત્માનું પરિણામ વિશેષ જ છે, તે શાસ્ત્ર રૂપ જ્ઞાનપરિણામનુ પરિણામી આત્માથી અભેદને ઉપચાર કરવામાં આવે છે આથી ‘પર' શબ્દથી તેનું ગ્રહણ કરવું શકય છે આશય-સારાંશ એ થયા કે શસ્ત્ર રૂપપર-આત્મા દ્વારા અદત્તને ગ્રહણ કરવું' અદત્તાદાન જ છે. ઘનઘાતિ કર્મના ક્ષય કરી નાખનારા ભગવાનના ઉપદેશથી ભાવશ્રુત રૂપ પરિણામ જેનામાં ઉત્પન્ન થયુ' છે, એવા ગણધર તથા પ્રત્યેક બુદ્ધ સ્થવિર પણ અનેષણીય આદિના નિષેધ ફરમાવે છે.
અદત્ત.દાત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવના ભેદથી ચાર પ્રકારના છે. જ્યારે તણખલા જેવા દ્રષ્યેાના પણ કે જેનેા ખીજાઓએ ગ્રહણ કરી રાખ્યા હાય અથવા ગ્રહણ કરી રાખ્યા ન હેાય, વગર આપે ગ્રહણ કરવા–સ્તેય છે તા પછી સુવણુ રત્નમણિ અને પદ્મરાગ મણુિ વગેરેની તે વાત જ શું કરવી ?
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨