________________
SODE
दीपिका-नियुक्ति टीका अ. ७ सू. २७ स्तेयस्वरूपनिरूपणम् २६९ ममेद मित्येवं परिगृहीतं वस्तु पश्चरिद गदिमि यस्मै-कस्मैचिद् यद्दीयते तहत्तमित्युच्यते । यत्पुनर्वस्तु देवेन्द्रादिभिः परिगृहोतमेव नतु-दत्तम्, तस्याऽऽदानं ग्रहणं स्वेच्छया धारणं हठेन-बलात्कारेण वा, समक्षमेव-ौर्येण का, तत्-स्ते यम् । यद्यपि-देवेन्द्राभिः परिगृहीतभिर्दीपमानमपि किश्चित्-शर हारपानपात्र स्त्रो पधिषु-अनेषणीयादिकं तीर्थकृता नाऽनुज्ञात मागमे, तदषि-स्तेयमेवाऽवसेयम् । एवश्वाऽनेषणीयादेः परिगृहीतस्यापि परैर्दा नेपि तद्ग्रहणेऽदत्तादानविरहेऽपिस्तेय भवत्येव, शास्त्रेणाऽनेषणीयादेः प्रतिषिद्धत्वेन शास्त्र पतिषेवस्य बलबस्यात् तत्प्र करने के लिए इष्ट हो वह कर्म कहलाता है । 'यह मेरी है' इस रूप में ग्रहण की हुई वस्तु देव आदि पांच में से किसी के द्वारा जिस किसी को दी जाती है वह दत्त कहलाती है। किन्तु जो वस्तु देवेन्द्र
आदि के द्वारा परिग्रहीत है मगर दत्त नहीं है, उसको ग्रहण करना, स्वेच्छा से धारण करना, हठ से या बलात्कार से उसके सामने या चोरी से ले लेना स्तेय है। देवेन्द्र आदि के द्वारा परिगृहीत और दी जाने वाली भी कोई शय्या, आहार, पानी, पात्र वस्त्र आदि उपधि अनेषणीय हो और तीर्थकर भगवान् ने आगम में उसकी अनुमति न दी हो तो उसे ग्रहण करना भी स्तेय है । इस प्रकार दूसरे के द्वारा परिगृहीत भी अनेषणीय वस्तु अगर वह देता हो तो अदत्तादान न होने पर भी उसे ग्रहण करना स्तेय ही समझना चाहिए। क्यों कि शास्त्र में अनेवणीय आदि को ग्रहण करने का निषेध किया गया है, તે કર્મ કહેવાય છે, “આ મારી છે. આ સ્વરૂપે ગ્રહણ કરવામાં આવેલી વસ્તુ દેવ આદિ પાંચમાંથી કઈ વડે જે કોઈને આપવામાં આવે છે તે દત્ત કહેવાય છે. પરંતુ જે વસ્તુ દેવેન્દ્ર આદિ દ્વારા પરિગૃહીત છે પણ દત્ત નથી, તેનો હવાલો લે, સ્વેચ્છાથી ધારણ કરવું, દુરાગ્રહ અથવા બળાત્યારથી તેની સામે અથવા ચેરીથી લઈ લેવું એ ય છે. દેવેન્દ્ર આદિ દ્વારા પરિગ્રહીત અને આપવામાં આવતી હોય તેવી શા ભોજન, પાણી, પાત્ર, વસ્ત્ર આદિ ઉપાધિ અને લણીય છે અને તીર્થકર ભગવાને આગમમાં તેની આજ્ઞા ન આપી હોય તે તેને ગ્રહણ કરવું એ પણ તેય છે. આ રીતે બીજાના દ્વારા પરિગ્રહીત પણ અષણીય વરતુ જે તે આપ હેય તે-અદત્તાદાન ન હોવા છતાં પણ તેને ગ્રહણ કરવું તેય જ ગણાય. કારણ કે શાસ્ત્રમાં અનેષણીય આદિનું ગ્રહણ કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. શાસ્ત્રને તે પ્રતિષેધ બળવાન છે, આથી જે શાસ્ત્રનિષિદ્ધ છે તેનું રહણ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨.