SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ. ७ सू. २७ स्तेयस्वरूपनिरूपणम् २६७ स्तेयव्यवहारो भवति, अदत्तपदोपादानसामर्थ्यात् अथै रमपि-श्रमणस्य मिक्षोग्राम नगरादिषु गोचरीग्रहणा) भ्रमणकाले रथ्याद्वारादि प्रवेशाददत्तादान प्रसक्तिरिति चेत ! अत्रोच्यते-सामान्येनोद्घाटितत्वात् तत्र प्रवेशोऽप्यदत्तादानपसङ्गो न भवति तथाहि-अयं भिक्षुः पिहितद्वारादिषु न पविशति, अनुदाटितत्वात् । यद्वा-प्रमत्त योगादिस्यम्याऽत्रापि सम्बन्धात प्रमतयोगा ददत्ताऽऽदानस्यैव स्तेयत्वं भवति केवलं रथ्याद्वारादिषु प्रविशतो भिक्षोः प्रमत्तयोगाभावेनाऽदत्तादानप्रसङ्गो न ग्रहण में चोरी का व्यवहार नहीं होता। जहां देने और लेने का व्यवहार संभव हो वहीं स्तेय का व्यवहार होता है, क्यों कि सूत्र में 'अदत्त' पद का प्रयोग किया गया है। शंका--अनगार भिक्षु भिक्षा के लिए ग्राम, नगर आदि में भ्रमण करता है तब वह मार्ग में तथा द्वार आदि में प्रवेश करता है। उसे भी अदत्तादान का दोष होना चाहिए। समाधान--मार्ग और द्वार सभी के लिए खुले रहते हैं, अतः उनका उपयोग करने में अदत्तादान का प्रसंग नहीं होता। हां, साधु बन्द द्वार को खोल कर उसके भीतर प्रवेश नहीं करता, क्यों कि वह उघाडा नहीं होता अथवा 'प्रमत्त योगात् अर्थात् 'प्रमाद युक्त पुरुष के योग से' इस पद का यहां भी अध्याहार होता है । इसका तात्पर्य यह हुआ कि प्रमत्तयोग से अदत्त का आदान ही स्तेय है, केवल गली या द्वार में प्रवेश करने वाला भिक्षु प्रमत्तयोग वाला नहीं होता, अत તેમને ગ્રહણ કરવામાં ચોરીને વ્યવહાર થતું નથી. જ્યાં આપ-લે ને વ્યવહાર સંભવ હોય ત્યાં જ ઐયને વ્યવહાર થાય છે કારણ કે સૂત્રમાં અદત્ત પદને પ્રયોગ કરવામાં આવ્યો છે. શંકા-અણગાર ભિક્ષા અર્થે ગામ, નગર આદિમાં ભ્રમણ કરે છે ત્યારે તે રસ્તામાં થા દ્વાર આદિમાં પ્રવેશ કરે છે તેને પણ અદત્ત દાનને દેષ લાગ જોઈ એ. સમાધાન- રસ્તો તથા દ્વાર બધાને માટે ખુલ્લા હોય છે, આથી તેમને ઉપયોગ કરવામાં અદત્તાદાનને પ્રસંગે ઉપસ્થિત થતું નથી. એટલું ખરું કે સાધુ બંધ દ્વારને ઉઘાડીને તેની અંદર પ્રવેશ કરતા નથી, કારણ કે તે Gघाईतु नथी. ५। 'प्रमत्तयोगात्' अर्थात् प्रभा युत ५३१ना ગથી “આ પદને અહીં પણ અધ્યાહાર હોય છે. આનું તાત્પર્ય એ થયું કે પ્રમત્તયેગથી અદત્તનું આદાન એ જ તેય છે, માત્ર ગલી અથવા દ્વારમાં પ્રવેશ કરનારે ભિક્ષુ પ્રમત્તયાગવાળે હેત નથી, આથી તેને અદત્તા श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy