________________
w
omensen
२६६
तत्त्वार्थस्से तत्त्वार्थदीपिका-पूर्व तावत् प्राणातिपाताऽनृतस्तेयमैथुनपरिग्रहेषु पञ्चमु अनतेषु प्राणातिपाताऽन तस्वरूपं सविशदं निरूपितम् सम्पति क्रमप्राप्त स्तेयं पतिपादयितुमाह-'आदिण्णादाणं तेणिक' इति। अदत्तादानम् अदत्तस्य वस्तु स्वामिनाऽसमर्पितस्य वस्तुना आदानं प्रमत्तयोगाद ग्रहणं स्तेयं-चौर्य मुच्यते। तथाच-यल्लोकः स्वीकृतं सर्वलोकप्रवृत्तिगोचरं यद्वस्तु स्वामिनाऽदत्तं तस्य वस्तुनो ग्रहणं प्रमत्तयोगाद् जिक्षावा, ग्रहणोपाय परिचिन्तनं वा स्तेय मुच्यते तेन-कर्म नो कर्म ग्रहणस्याऽन्येनादत्तस्याऽपि स्तेयत्वं न भाति तदग्रहणे आत्मपरिणामादन्यस्य दायकस्थाऽभावात् त्रिभुनभृ। तयोग्याणुवर्गणानामस्वामिकत्वात् तत्र-स्तेयव्यवहारो न भवति, तथा च-दानादाने यत्र सम्भवत सत्र
तत्वार्थदीपिका-हिंसा, असत्य, स्तेय, मैथुन और परिग्रह, इन पांच अवतों में से प्राणातिपात और अन्त का विशद स्वरूप बतलाया जा चुका है। अब क्रमप्राप्त स्तेय का स्वरूप कहते हैं
प्रमाद के योग से स्वामी के द्वारा अपदत्त वस्तु को ग्रहण करना स्तेय कहलाता है। इसी को अदत्तादान या चौर्य कहते हैं। जो लोगों द्वारा स्वीकृत हो, सब की प्रवृत्ति का गोचर हो किन्तु जिसे उसके स्वामीने प्रदान न किया हो, उस वस्तु को प्रमादयोग से ग्रहण करना, ग्रहण करने की इच्छा करना अथवा ग्रहण करने के उपाय का चिन्तन करना स्तेय कहलाता है। अतएव दूसरे के द्वारा अदत्त होने पर भी कर्मों और नो कर्मों का ग्रहण करना स्तेय नहीं कहलाता, क्योंकि
आत्मा के परिणाम के सिवाय उनका कोई दाता नहीं है। तीन लोक में भरी हुई अणुओंकी वर्गणाओं का कोई स्वामी नहीं है, अतः उनके
તત્ત્વાર્થદીપિકા - હિંસા, અસત્ય, ય, મૈથુન અને પરિગ્રહ આ પાંચ અવ્રતમાંથી પ્રાણાતિપાત અને અવ્રતનું વિશદ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે હવે કમ પ્રાપ્ત તેમનું સ્વરૂપ કહીએ છીએ
પ્રમાદના વેગથી સ્વામી દ્વારા નહીં આપવામાં આવેલી વસ્તુને ગ્રહણ કરવી તેય કહેવાય છે. આને જ અદત્તાદાન અથવા ચૌર્ય કહે છે. જે લોકો દ્વારા સ્વીકૃત હય, બધાની પ્રવૃતિનું ગોચર હોય પરંતુ જેને તેના માલિકે આપેલું ન હોય, તે વસ્તુને પ્રમાદયોગથી સ્વીકાર કરવો, સ્વીકારવાની ઈચ્છા કરવી અથવા સ્વીકારવાને ઉપાય વિચારે તેય કહેવાય છે આથી બીજા વડે અદત્ત હોવા છતાં પણ કર્મો અને અકર્મોનું ગ્રહણ કરવું તેય કહેવાતું નથી કારણ કે આત્માના પરિણામ સિવાય તેમને કઈ દ તે નથી. ત્રણ લેકમાં ભરેલા અણુઓની વગણએને કઈ માલિક નથી આથી
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨