SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ २६० तस्वार्थसूत्रे मुच्यते, तदेवाऽनृतं मृषावाद उच्यते, मृगावदनं-मृषावादः, अभिधानं वचनं वाग्योग विषयः, अभिनिविष्टचेतसः प्रमनस्यात्मनः कर्तुरभिमेतप्रतिपादने साधकतमत्वात्, कायेन कर-चरणनयनोष्ठाधवयक्रियाभिरलीकाभिः परं प्रतारयति वाचाऽप्य सद् ब्रवीति मनसाऽपि परिचिन्तयति यद् एवं खलु पर वञ्चनीयः इति । तथा चाऽऽमपुरुष पणीतागमे निन्दितं निषाद्धंवा यदभिधानं तत्-असदभिधानं खलु-मृषावाद इति फलितम् । तच्चाऽपत्याभिधानं द्विविधम्, भूतन्तिः अभूतोद्भावनश्च । तत्र भूतस्य विधमानस्य वस्तुनो नियोऽपलापो भूतनिह:, यथा-'नास्ति आत्मा' 'नास्ति परलोकः' इत्यादि । अत्र विद्यमानस्येवात्मनः शुभाऽशुपकर्मणां फलचाहिए अभिप्राय यह है कि प्रमादयुक्त पुरुष काययोग वचनयोग और मनोयोग से जो असत् वचनों का प्रयोग करता है, वह अन्त कह लाता है। अनून को मृषावाद भी कहते हैं। जिस के चित्त में आवेश उत्पन्न हुआ है ऐसा प्रमादी पुरुष अपने इष्ट अभिप्राय को व्यक्त करने के लिए अगर हाथों पैरों नेत्रों एवं होठों आदि अवयवों की मिथ्या चेष्टाओं द्वारा दूसरे को ठगता है, वचन से असत्य भाषण करता है, मन से भी ऐसा ही सोचा है कि दूसरे को कैसे ठगा जाय, यह सब असत्य है । फलित यह हुआ कि निन्दित या निषिद्ध वचन असदभिधान या मृषावाद कहलाता है। मृषावाद दो प्रकार का है-भूननिहूनव और अभूतोद्भावन । जो वस्तु विधमान है उसका अपलाप करना भूननि एनव है, जैसे-आत्मा नहीं है, परलोक नहीं है, इत्यादि कहना । कोई-कोई शुभ और अशुभ સારાંશ એ છે કે પ્રમાદયુક્ત પુરૂષ કાગ વચનગ અને મનોગથી જે અસત વચનથી પ્રયોગ કરે છે તે અમૃત કહેવાય છે. અનુતને મૃષાવાદ પણ કહે છે. જેના ચિત્તમાં આવેશ ઉત્પન્ન થયે હોય એ પ્રમાદી પુરૂષ પિતાને ગમતા અભિપ્રાયને વ્યક્ત કરવા માટે અથવા હાથ, પગ, આંખે અને હોઠ આદિ અથેની મિથ્યા ચેષ્ટાઓ દ્વારા બીજને છેતરે છે, વચનથી અસત્ય ભાષણ કરે છે, મનથી પણ એવું જ વિચારે છે કે બીજાને કેવી રીતે છેતરી શકાય, આ બધું અસત્ય છે. ફલિત એ થયું કે નિન્દ્રિત અથવા નિષિદ્ધ વચન અસદ ભિધાન અથવા મૃષાવાદ કહેવાય છે. મૃષાવાદ બે પ્રકારના છે–ભૂતનિહૂનવ અને અભૂતે દુભાવન જે વસ્તુ વિધમાન છે તેને અલાપ કરે ભૂતનિહૂનવ છે, જેમ કે- આત્મા નથી, પરલોક નથી વગેરે કહેવું. કોઈ કંઈ શુભ અને અશુભ કર્મોના ફળ ભેગ. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy