________________
-
तत्त्वार्थ सूत्र धितया क्रममाप्तस्य द्वितीयस्य मृषावादस्याऽनृतस्य स्वरूपं निरूपयितुमाह= 'असच्चाभिहाणं मुसाबाओ' इति । असत्याऽभिधानम् -सच्छन्दस्प प्रशंसा. रूपोऽर्थः न सद्-असद अप्रशस्तम्, असधुक्तम् असत्यम् अनृतम्, ऋतं सत्यम्, न ऋतम् अनुतम् प्राशस्त्यरहितं प्रमत्तयोगाद् यदभिधानं वचनं स मृषावाद उच्यते । तथा च-असतोऽपशस्तस्य विद्यमानार्थस्थाऽविद्यमानस्य वा पाणिपीडा. कारकस्य वचनस्य यदभिधान-कथनं तदनारूपो मृषावादः, प्रमत्तयोगाद्यदुच्यते तद नृतं भवति । एवञ्च-यद् हिंसात्मकं वचनं तदनृतमिति बोध्यम् यद्-वचनं कर्णकर्कशं कर्णशूल प्रायं हृदयनिष्ठुरं मनः पीडाकरं विमलापमार्य विरुद्ध पलापकल्पं विरुद्धवचनं पाणिवध वन्धनादि जनकं वैरकारकं कलहादिकरम् उस्त्रासप्राणातिपात विरमण व्रत का विरोधी है, अब दूसरे बनविरोधी मृषाबाद रूप असत्य का स्वरूप कहते हैं
असत्य भाषण करना मृषावाद कहलाता है। 'सत्श न का प्रशंसा रूप अर्थ है । जो 'सत्' न हो वह 'असत्' अर्थात् अप्रशस्त । 'असत्' से जो युक्त हो उसे असत्य कहते हैं अर्थात् अनृत । ऋत का अर्थ है सत्य, जो ऋन न हो सो अन्त अर्थात् प्रशस्तता से रहित । प्रमत्तयोग से असत्य कहना मृषावाद है । इस प्रकार अप्रशस्त वचन का तथा विद्यमानार्थक या अविद्यमानार्थक पीडाकारी वचन का कथन करना मृषावाद है। तात्पर्य यह है कि जो वचन हिंसात्मक है यह असत्य है । जो वचन कानों को कठोर लगता है, कानों में कांटे की तरह चुमता है, हृदय को निष्ठुर प्रतीत होता है, मन में पीड। उपजाता है जो विलाप जैसा है-विरुद्ध प्रलाप जैसा है, विरुद्ध है, प्राणी પ્રાણાતિપાત વિરમણવ્રતનું વિરોધી છે. હવે બીજા વ્રતવિરોધી મૃષાવાદ રૂપ અસત્યનું સ્વરૂપ કહીએ છીએ
અસત્ય ભાષણ કરવું મૃષાવાદ કહેવાય છે. “સત્ ' શબ્દને પ્રશંસા રૂ૫ અર્થ છે. જે “તું” ન હોય તે “અસ” અર્થાત્ અપ્રશસ્ત
અસથી જે યુક્ત હોય તેને અસત્ય કહે છે અર્થાત્ અમૃત તને અર્થ છે સત્ય, શત ન દેય તે અમૃત અર્થાત પ્રશસ્તતાથી રહિત પ્રમત્ત ચોગથી અસત્ય કહેવું મૃષાવાદ છે. આ રીતે અપ્રશસ્ત વચનનું કથન કરવું મૃષાવાદ છે. તાત્પર્ય એ છે કે જે વચન હિંસાત્મક છે તે અસત્ય છે. જે વચન કાને કર્કશ લાગે છે, મનમાં કાંટાની જેમ ખુંચે છે, હૃદયને નિષ્ફર ભાસે છે, મનમાં દુઃખ ઉપજાવે છે, જે વિલાપ જેવું છે-વિરૂદ્ધ પ્રલાપ જેવું છે, વિરૂદ્ધ છે, પ્રાણીના વધ અથવા બધનને પિતા છે, વૈરવૃત્તિવાળું છે, કલહ
શ્રી તત્વાર્થ સૂત્ર ૨