SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ २५४ तस्वार्थ सूत्रे भेदात्पञ्चविधा ५ विकथा स्त्री, भक्त, देश, राजभेदाच्चतुर्विधा४ इत्येवमेकोनविशति भेद भिन्नाः प्रमादाः पश्च, तद्वारको रागद्वेषा तत्परिणत आत्मा प्रमत्त उच्यते, प्रमत्तस्य योगो व्यापारश्चेष्टा, प्रमत्तस्यात्मनः कषायादिचेष्टा, तस्मात प्रमत्तयोगात प्रमत्तव्यापारेण प्राणातिपातः माणव्यपरोपणं हिंसा प्रमत्तयोगमासाद्य मागातिपातं कुन्निात्मा हिसां निष्पादयति । माणाः पश्चेन्द्रियाणि मनो. वाकायाः प्राणाऽपान मायुश्चेति दश विधाः द्रव्यपरिणामलक्षणः पृथिव्यादिको प्रमाद का कारण होने से प्रमाद कहा है। स्पर्शन, रसना, घ्राण, चक्षु और श्रोत्र इन्द्रियों के विषय स्पर्श आदि पांच हैं। क्रोध आदि कषाय चार हैं । निद्रा पांच प्रकार की है-निद्रा, निद्रा-निद्रा, प्रचला, प्रचलाप्रचला और स्त्यानधि । स्त्री कथा भक्तकथा,। (भोजनकथा) देशकथा और राजकथा के भेद से विकथा के चार भेद हैं। इस प्रकार प्रमाद के उन्नीस भेद हैं। इनके कारण आत्मा में राग-द्वेष की उत्पत्ति होती है। जो आस्मा प्रमाद युक्त होता है वह प्रमत्त कहलाता है। प्रमत्त के योग अर्थात् व्यापार या चेष्टा को प्रमत्तयोग कहते हैं। प्रमत्त आत्मा की चेष्टा से प्राणों का वियोग होना हिंसा है । प्रमत्तयोग को प्राप्त होकर प्राणातिपात करता हुआ आस्मा हिंसा को उत्पन्न करता है। प्राण दस है-पांच इन्द्रियां, मन, वचन, काय प्राणापान और आयु, ये द्रव्य प्राण कहलाते है और पृथ्वीकाय आदि में यथा योग्य रूप से पाये जाते हैं, अर्थात् एकेन्द्रियों में चार, द्वीन्द्रिय में छह, રસના ઘા શું, ચક્ષુ અને શ્રેત્ર ઈન્દ્રિયના વિષય સ્પર્શ આદિ પાંચ છે. કોઈ माहि पाय या२ छ. निद्रा पांय ४२नी छे-निद्रा, निद्रानिद्रा, प्रया, પ્રચલા પ્રચલા અને ત્યાનધિ સ્ત્રીકથા, ભત્તકથા (ભજન સંબંધી કથા) દેશથી અને રાજ કથાના ભેદથી વિકથાના ચાર ભેદ છે. આ રીતે પ્રમાદના ઓગણીસ ભેદ છે. આના કારણે આત્મામાં રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે. જે આમ પ્રમાદયુક્ત હોય છે તે પ્રમત કહેવાય છે. પ્રમત્તના ચુંગ અથત વ્યાપાર અથવા ચેષ્ટાને પ્રમત્તયોગ કહે છે. પ્રમત્ત આત્માની ચેષ્ટાથી માણેને વિગ થ હિંસા છે. પ્રમત્તયોગને પ્રાપ્ત થઈને પ્રાણાતિપાત કરતો થકી આત્મા હિંસાને ઉત્પન્ન કરે છે. પ્રાણ દશ છે–પાંચ ઈન્દ્રિયે, મન, વચન, કાયા, પ્રાણુ પાન અને આયુ આ દ્રવ્યપ્રાણ કહેવાય છે અને પૃથ્વિકીય આદિમાં યથાયોગ રૂપથી જોવામાં શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy