________________
दीपिका-नियुक्ति टीका अ. ७ ७. २५ हिंसास्वरूपनिरूपणम्
२५३ तत्त्वार्थनियुक्तिः-पूर्वमूत्रे महारम्भमहापरिग्रहादयो नारक तिथंङ्मनुष्या. युषामास्रवो भवतीति प्रतिपादितम्,महारम्भ महापरिग्रहादौ हिंसाऽवश्यम्भाविनीति हिंसास्वरूपमाह-'पमत्त जोगा पाणाइवायो हिंसा' इति । प्रमत्तयोगात् मद्यविषयादिभिः पञ्चमिः प्रमादैः प्रमाद्यतीति प्रमत्तः आत्मा,तत्र-प्रमादाः पञ्च,यथा
'मज्जं विसयकसाया निद्दाविकहाय पंचमी भणिया। एए पंच पमाया जीवं पाडे ति संसारे ॥१॥ 'मद्य विषयकषाया निद्रा विकथा च पञ्चमी भणिता ।
एते पञ्च प्रमादा जीवं पातयन्ति संसारे ॥१॥ इति, तत्र मधं शीध्वादिकं प्रसिद्धं तच्च-प्रमादहेतुत्वान्मधं प्रमादः १ विषयाः पश्च स्पर्शनादि पञ्चन्द्रियजन्यत्वात् ५ कषाया क्रोधादयश्चत्वारः ४ निद्रा, निद्रा निद्रादि____तत्वार्थनियुक्ति--पूर्व सूत्र में बतलाया गया था कि महारंभ, महा. परिग्रह आदि शब्द से पञ्चेन्द्रिय वध, मद्यमांस का सेवन करना नारक, तिर्यंच और मनुष्यगति आदि के कारण हैं, महारंभ और महापरिग्रह
आदि में हिमा का होना अनिवार्य है, इस कारण यहां हिसा का स्वरूप कहते हैं
प्रमत्तयोग से प्राणों का अतिपात करना हिंसा है। प्रमत्तयोग अर्थात् मद्य विषय आदि पांच प्रमादों से युक्त आत्मा के व्यापार से प्राणों का जो वियोग होता है, उसे हिंसा कहते हैं । प्रमाद पांच हैं, यथा 'मय, विषय, कषाय, निद्रा और विकथा, ये पांच प्रमाद जीव को संसार में परिभ्रमण कराते हैं ॥१॥
सीधु आदि मदिरा को मद्य कहते हैं । वह लोक में प्रसिद्ध है । मद्य 1 તવાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં બતાવવામાં આવ્યું હતું કે મહારંભ, મહાપરિગ્રહ આદિ શબ્દથી પંચેન્દ્રિયવધ, દારૂ માંસનું સેવન કરવું–નારક, તિર્યંચ અને મનુષ્યગતિ આદિનાં કારણ છે. મહારંભ અને મહાપરિગ્રહ આદિમાં હિંસાનું દેવું અનિવાર્ય છે, આથી અહીં હિંસાનું સ્વરૂપ કહીએ છીએ
પ્રમત્ત યોગથી પ્રાણેને વિયેગ કર હિંસા છે. પ્રમોગ અર્થાત દારૂ વિષય આદિ પાંચ પ્રમાદોથી યુક્ત આત્માના વ્યાપારથી પ્રાણેને જે વિગ થાય છે તેને હિંસા કહે છે. પ્રમાદ પાંચ છે જેવાં કે
મધ વિષય, કષાય, નિદ્રા અને વિકથા, આ પાંચ પ્રમાદ જીવને સંસારમાં પરિભ્રમણ કરાવનારા છે. ના
સીધુ આદિ દારૂને મઘ કહે છે જે લેકમાં પ્રસિદ્ધ કહેલ છે. પશન.
श्री तत्वार्थ सूत्र : २