SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ २५२ तत्वार्थसूत्रे तद्वान् प्रमत्तः कथ्यते । यद्वा-इन्द्रियाणां प्रचारमवधार्याऽपरामृश्या ऽविचार्याप्रवतमान आत्मा प्रमत्तः । यद्वा प्रवृद्ध कषायोदय प्रतिष्टः प्राणातिपातस्य हेतुषु स्थितोऽपि योऽहिंसायां शाठयेन कपटेन, दम्भेन यत्नं विधत्ते नतु परमार्थेन स प्रमत्त उच्यते ! अथवा निम्नोक्त पञ्च प्रभादोपेतत्वात्पमत्तः, पञ्च प्रमादा यथा मज्जं विसयकसाया-निद्दाविकहाय पंचमी भणिया। एए पंच पमाया जीवं पाडे ति संसारे ॥१॥ मयं विषयकषायाः निद्राविकथा च पञ्चमी भणिता। एते पश्च प्रमादा: जीवं पातयन्ति संसारे ॥१॥ इति प्रमत्तस्याऽऽत्मना योगः मनोवाक्कायक्रियारूपः प्रमत्तयोगात इन्द्रियादीनां दशप्राणानां यथासम्भवमतिपातो व्यपरोपणं वियोजनं हिंसा ॥२५॥ प्रमाद है, क्योंकि वह प्रमाद का कारण है। जो प्रमाद वाला हो वह या विना विवेक के-अनसमझे, अनसोचे प्रवृत्ति करने वाला आत्मा प्रमत्त है। अथवा जिसके तीव्र कषाय का उदय हो और जो हिंसा के कारणों में स्थित होकर भी धूर्तता, कपट या दंभ से यतना करता हो, पारमार्थिक रूप से नहीं, उसे प्रमत्त कहते हैं। अथवा जो पांच प्रकार के प्रमादा से युक्त हो वह प्रमत्त कहलाता है। पांच प्रमाद इस प्रकार हैं___'मद्य, इन्द्रियों के विषय, क्रोधादि कषाय, निद्रा और विकथा, ये पांच प्रमाद जीव को संसार में अर्थात् जन्म-मरण के चक्र में गिराने वाले हैं। प्रमत्त आत्मा का योग अर्थात् मन वचन काय का व्यापार प्रमत्त. योग कहलाता है। प्रमत्त योग से इन्द्रिय दस प्राणों का यथा-संभव वियोग करना हिंसा है ॥२५॥ પ્રમાદનું કારણ છે. જે પ્રમાદી હોય છે અથવા વિવેક વગર, વગર સમયેવગર વિચાર્યું પ્રવૃત્તિ કરનાર આત્મા પ્રમત્ત છે અથવા જેને તીવ્ર કષાયને ઉદય થાય તેમજ જે હિંસાના કારણેમાં સ્થિત થઈને પણ ધૂર્તતા કપટ અથવા દંભથી યતના કરતા હોય, પારમાર્થિક રૂપથી નહી તેને પ્રમત્ત કહે છે અથવા જે પાંચ પ્રકારના પ્રમાદેથી યુક્ત હોય તે પ્રમત્ત કહેવાય છે. પાંચ પ્રમાદ આ પ્રમાણે છે દારૂ ઈન્દ્રિયના વિષય, ક્રોધાદિ કષાય, નિદ્રા અને વિકથા, આ પાંચ પ્રમાદ જીવને સંસારમાં અર્થાત્ જન્મ-મરણના ચકાવામાં પાડનારા કહ્યાં છે. પ્રમત્ત આત્માને ચાગ અર્થાત્ મન વચન કાયાને વ્યાપાર પ્રમત્તયોગ કહેવાય છે. પ્રમત્તગથી ઈન્દ્રિય આદિ દશ પ્રાણેને યથાસંભવ વિયેગ કરવા હિંસા છે. રપા શ્રી તત્વાર્થ સૂત્ર ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy