SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-निर्युक्ति टीका अ.७ सू.१५ वेदनीयकर्मोदयेएकादशपरीषहाः २४१ तृणस्पर्शमलरूपा एकादशपरीषहाः वेदनीयकर्मोदयेन सम्भवन्ति । एत एव क्षुत्पिपासादय एकादश परीषहा भगवति-तीर्थकृति-केवलिन्यपि सम्भवन्ति तस्य खलु जिनस्य घातिकर्मचतुष्टयविनाशे केवलं वेदनीयकर्मोदयस्यैव सम्भवात् इति पूर्व निरूपितम् । तथा च-वेदनीयकर्मोदये सति क्षुत्पिपासादय एकादश परीपहा भवन्ति । उक्तञ्च व्याख्यापज्ञप्तौ भगवतीसूत्रे ८-शतके ८ उद्देशके-'वेय. णिज्जे भंते ! कम्मे कई परीसहा समोयरंति ? गोयमा ! एकारस परीसहा समोयरति तं जहा 'पंचेव आणुपुल्वी, चरिचा सेज्जा बहेंय रोगेय । तणफास जल्ल मेवय, एकारस वेदणिज्जमि' ॥१॥ इति वेदनीये खलु भदन्त ! कर्मणि कति परीषहाः समवतरन्ति ? गौतम ! एकादश परीषहाः समवतरन्ति, तद्यथा-पञ्चवाऽऽनुपूर्या, चर्षा-शय्या-वधश्च रोगश्च । तृणस्पर्शी और मल, ये ग्यारह परीपह वेदनीय कर्म के उदय से होते हैं। यही ग्यारह परीषह तीर्थकर भगवान केवली में भी होते हैं. बयों कि केवली भगवान में चार घातिक कर्मो को सत्ता नहीं रहती, सिर्फ चार अघातिक कर्म ही रहते हैं। उनमें वेदनीय कर्म के उदय से उक्त ग्यारह परीषह होते हैं, यह पहले कहा जा चुका है। इस प्रकार वेदनीय कर्म का उदय होने पर ग्यारह परीषह होते हैं। भगवतीसूत्र के शतक ८, उद्देशक ८ में कहा है प्रश्न--भगवन् ! वेदनीय कर्म के उदय से कितने परीषह होते हैं ? उत्तर--हे गौतम ! ग्यारह परीषह उत्पन्न होते हैं, वे इस प्रकार हैं-पांच अनुक्रम से प्रारंभ के तथा चर्या, शय्या, वध, रोग, तृणस्पर्श, और मल परीषह, ये छह मिलकर ग्यारह परीषह वेदनीय कर्म के उदय से उत्पन्न होते हैं। દેશમશક, ચર્યા, શયા, વધ, ગ, તૃણપશ' અને મલ આ અગીયાર પરીષહ વેદનીય કર્મના ઉદયથી થાય છે. આ જ અગીયાર પરીષહ તીર્થકર ભગવાન કેવળીમાં પણ હોય છે, કારણ કે કેવળી ભગવાનમાં ચાર ઘાતિ કર્મોને પ્રભાવ રહેતો નથી, ફક્ત ચાર અઘાતિ કર્મ જ રહે છે. તેમાંથી વેદનીય કર્મના ઉદયથી ઉકત અગીયાર પરીષહ થાય છે એ તે અગાઉ કહેવામાં આવ્યું છે. આ રીતે વેદનીય કર્મને ઉદય થવાથી અગીયાર પરીષહ હોય છે. ભગવતીસૂત્રમાં શતક ૮ ઉદ્દેશક ૮માં કહ્યું છે પ્રશ્ન-ભગવદ્ ! વેદનીય કર્મના ઉદયથી કેટલા પરીષહ થાય છે ? ઉત્તર-ગૌતમ ! અગીયાર પરીષહ ઉત્પન્ન થાય છે. તે આ રીતે પાંચ અનુક્રમથી શરૂઆતના તથા ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ પરીષહ એ બધાં મળીને અગીયાર પરીષહ વેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy