________________
तत्वार्थस्त्रे मल एवच, एकादश वेदनीये-' इति ॥१॥ एयश्च-ज्ञानावरणीयदर्शनमोहनीय चारित्रमोहनीयरूप घातिकर्मचतुष्टयोदये प्रज्ञाऽज्ञानादय एकादशपरीपहा, भयन्ति, वेदनीयकर्मोदयेतु क्षुत्पिपासादय एकादश परीषहा अवगन्तव्याः॥१५॥ मूलम्-एक्कम्मि जीव जुगवं एगादि जाव एगूणवीसा परीसहा।१६। छाया--'एकस्मिन् जीवे युगपत् एकादियावदेकोनविंशतिः परीषहाः।१६।
तत्त्वार्थदीपिका-पूर्व तावद-व्यस्तसमस्तरूपेण क्षुत्पिपासादयो द्वाविशतिः परीषहा यथायोग्यं क्वचिच्चतुर्दश क्वचिदेकादश, क्वचिद् द्वौ, क्वचित्सप्त, काचित्तु-द्वाविंशतिरपि, परीषहा भवन्तीति प्ररूपितम्, सम्प्रत्येकात्मनि युगपत्
इस प्रकार ज्ञानावरणीय, दर्शनमोहनीय, चारित्रमोहनीय और अन्तराय रूप चार घाति कर्मों के उदय से प्रज्ञा, अज्ञान आदि ग्यारह परीषह होते हैं और वेदनीय कर्म के उदय से क्षुधा पिपासा आदि ग्यारह परीषह होते हैं ॥१५॥
'इक्कम्मि जीव जुगवं एगादि' इत्यादि ।
सूत्रार्थ--एक जीव में एक साथ, एक से लेकर उन्नीस परीषह तक हो सकते हैं ॥१६॥
तत्त्वार्थदीपिका--पहले प्रतिपादन किया गया है कि व्यस्त और समस्त रूप से क्षुधा पिपासा आदि वाईस परीषह यथायोग्य कहीं चौदह, कहीं ग्यारह, कहीं दो, कहीं सात और कहीं वाईसों होते हैं, अब यह प्रतिपादन करते हैं कि एक जीव में, एक ही काल में, एक से लेकर उन्नीस परीषह तक हो सकते हैं
આ રીતે જ્ઞાનાવરણીય, દર્શનમેહનીય, ચારિત્રમોહનીય અને અત્તરાય રૂપ ચાર ઘન ઘાતી કર્મોના ઉદયથી પ્રજ્ઞા, અજ્ઞાન, આદિ અગીયાર પરીષહ થાય છે અને વેદનીય કર્મના ઉદયથી સુધા પિપાસા આદિ અગીયાર પરીષહ થાય છે. ૧૫
'इक्कम्मि जीव जुगवं एगादि' त्यादि
સૂત્રાર્થ-એક જીવમાં, એકી સાથે, એકથી લઈને ઓગણીસ પરીષહ સુધી હેઈ શકે છે. ૧૬
તવાથદીપિકા–પહેલા પ્રતિપાદન કરવામાં આવ્યું કે વ્યરત અને સમસ્ત રૂપથી સુધા પિપાસા વગેરે બાવીસ પરીષહ યથાયોગ્ય કઈ સ્થળે ચૌદ કઈ જગાએ અગીયાર કયાંક સાત અને કેઈ સ્થળે બાવીસ-બાવીસ હોય છે, હવે એ પ્રતિપાદન કરીએ છીએ કે એક જીવમાં એક જ સમયે, એકથી માંડીને ઓગણીશ પરીષહ હોઈ શકે છે
श्री तत्वार्थ सूत्र : २