________________
तत्त्वार्थसूत्रे वीतरागस्य च क्षुत्पिपासाशीतोष्णदशमशकचर्या प्रज्ञाऽज्ञाना-ऽलाभ शय्या वध रोग तृणस्पर्श मलरूपा श्चतुर्दशपरीषहाः सम्भवन्ति । अथ-छद्मस्थ वीतरागस्य मोहनीगभावेना-ऽचेलरति स्त्री निषद्याऽऽक्रोशयाचनासत्कारपुरस्कार दर्शन रूपाष्ट परीपहाभागत् उपयुक्त चतुर्दश परीपहनियमवचनस्य सद्भावेऽपि समसापरायिकस्य मोहनीयसद्भावा दचेलादि परीषहाणामपि सम्भवेन चतुर्दशे तिनियमो नोपपद्यते इतिचेद-? अत्रोच्यते-सूक्ष्मनाम्पराये केवललोभसंज्वलन श्रेणी वाला जीव दसवें गुणस्थान से सीधा बारह वे गुणस्थान में पहुंचता है, उस समय मोह का सर्वथा क्षय हो जाने से वह क्षीणकषाय वीतराग होता है। मगर इन दोनों गुणस्थानों में ज्ञानावरण आदि तीन घातिक कर्म विद्यमान रहते हैं, अतएव केवल ज्ञानदर्शन की प्राप्ति नहीं होती, इस कारण वह छद्मस्थ कहलाता है।
तात्पर्य यह है कि जो महामुनि दसवें, ग्यारहवें और बारहवे गुणस्थान में विद्यमान होते हैं, उनको चौदह परीषह हो सकते हैं। वे चौदह परीषद ये हैं-(१) क्षुधा (२) पिपासा (३) शीत (४) उष्ण (५) देशमशक (६) चर्या (७) प्रज्ञा (८) अज्ञान (९) अलाभ (१०) शरया (११) वध (१२) रोग (१३) तृगस्पर्श (१४) मल।
शंका-छदमस्थवीतराग में मोहनीय कर्म का अभाव होने से अचेल आति, स्त्री, निषद्या, आक्रोश, याचना, सत्कार पुरस्कार और दर्शन परीषह ये आठ परीषह नहीं होते, इस कारण चौदह परीष हों
જીવ દશમાં ગુણસ્થાનથી સીધે બારમાં ગુણસ્થાનમાં પહોંચે છે, તે સમયે મહિને સર્વથા ક્ષય થઈ જવાથી તે ક્ષીણકષાય વીતરાગ હોય છે, પરંતુ આ બને ગુણસ્થાનમાં જ્ઞાનાવરણ આદિ ત્રણ ઘનઘાતિ કર્મ વિદ્યમાન રહે છે આથી કેવળદનની પ્રાપ્તિ થતી નથી, એ કારણે તે છવસ્થ કહેવાય છે.
તાત્પર્ય એ છે કે જે મહામુનિ દસમાં, અગીયારમાં અને બારમાં ગુસ્થાનમાં વિદ્યમાન હોય છે, તેમને ચૌદ પરીષહ હેઈ શકે છે. આ ચૌદ ५शेष मा प्रमाणे छ-(१) क्षुधा (२) पिपासा (3) राढ () त। (५) शमशः (१) यर्या (७) प्रज्ञा (८) मन (6) मसाल (१०) शय्या (११) १५ (१२) श (१३) तृ३५श (१४) मत
શંકા-છદ્મસ્થ વીતરાગમાં મોહનીય કર્મને અભાવ હોવાથી અચેલ, અરતિ સ્ત્રી, નિષધ, આકાશ, યાચના, સત્કાર પુરસ્કાર અને દર્શનપરીષહ એ આઠ પરીષડ લેતા નથી એ કારણે ચૌદ પરીષહ હેવને નિયમ બરાબર
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨