________________
दीपिका-नियुक्ति टीका अ. ७ सू. ९ जीवानां कतिपयहसम्भवः
सादि परीषहेषु चतुर्दशमकाराः परीषहाः सूक्ष्म सम्पराय छद्यस्थवीतरागयोः सम्भवन्ति । सूक्ष्मसम्परायो लोमाख्यः कषायो यस्याऽसौ सूक्ष्मसम्परायः, सूक्ष्मको मपरमाणुसमात्रात् न- वीतरागलं प्राप्तो दशमगुणस्थानवर्ती शमक:क्षपकोवा संयतो मूलोत्तरगुणसम्पन्नः सूक्ष्मसम्परायः, छद्मनि - ज्ञानावरणीयादि घाति कर्मचतुष्टये तिष्ठतिती छद्मस्थः सचासौ वीतरागश्चेति छद्मस्थवीतरागः, अन्तर्मुहूर्तेन समुत्पद्यमान केवलज्ञानः क्षीणकषायः- क्रमेण - एकादशे - द्वादशे गुणस्थाने वर्तमानः भ्रमणः छद्मस्थवीतरागो व्यपदिश्यते । तथा च सूक्ष्म सम्प रायस्य शमकस्य - क्षपकस्य वा द्विविधस्यैकादश-द्वादशगुणस्थानवर्तिनः छद्मस्थ वाईस परीषदों में से चौदह परीषद सूक्ष्मसाम्पराय और छद्मस्थवीत. राग में पाये जाते हैं। जिस जीच में सम्पराय अर्थात् लोभ कषाय का सूक्ष्म अंश ही शेष रह जाता है, वह दशम गुणस्थानवत्र्ती उपशमक अथवा क्षपक मुनि सूक्ष्म सम्पराय कहलाता है । जो छद्म में अर्थात् ज्ञानावरणीय आदि चार घातिक कर्मों में स्थित हो, वह छद्मस्थ कहलाता है । छद्मस्थ होते हुए भी जो वीतराग हो चुका हो अर्थात् चार घातिक कर्मों में से मोहनीय कर्म का जिसने पूर्णरूप से उपशम अथवा क्षय कर दिया हो, वह छद्मस्थवीतराग कहलाता है । तात्पर्य यह है कि ग्यारहवें और बारह वे गुणस्थान वाले मुनि को छद्मस्थवीतराग कहते हैं । ग्यारहवें गुणस्थान में उपशमश्रेणी करने वाला ही जाता है । मोहनीय कर्म का पूर्ण उपशम हो जाने से, लेश मात्र भी उदय न रहने से, वह उपशान्त मोह वीतराग कहलाता है । क्षपक ખાવીસ પરીષહેામાંથી ચૌદ પરીષહ સૂક્ષ્મસમ્પરાય અને છદ્મસ્થ વીતરાગમાં જોવા મળે છે, જે જીવમાં સમ્પરાય અર્થાત્ લેાભકષાયના સૂક્ષ્મ અંશ જ માકી રહી જાય છે, તે દશમાગુત્થાનવત્તી ઉપશમક અથવા ક્ષેપક સુનિ સૂક્ષ્મસમ્પરાય કહેવાય છે, જે છદ્મમાં અર્થાત્ જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતી કાંમાં સ્થિત છે તે છદ્મસ્થ કહેવાય છે. છદ્મસ્થ હાવા છતાં પણ જે વીતરાગ થઈ ચૂકયા હાય અર્થાત્ ચાર ઘાતી કર્મોમાંથી મેહનીય કમ ના જેણે પૂર્ણ રૂપથી ઉપશમ અથવા ક્ષય કર્યાં હોય, તે છદ્મસ્થ વીતરાગ કહેવાય છે. તાત્પ એ છે કે અગીયારમાં અને ખારમાં ગુણસ્થાનવાળા મુનિને છદ્મસ્થ વીતર-ગ કહે છે. અગીયારમાં ગુણસ્થાનમાં ઉપશમ શ્રેણી કરનાર જ જાય છે. મેહનીય કમના પૂર્ણ ઉપશમ થઈ જવાથી, લેશમાત્ર પણ ઉદય ન રહેવાથી, તે ઉપશાન્ત માહે વીતરાગ કહેવાય છે. ક્ષપકશ્રેણીવાળા
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
२१५