SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका नियुक्ति टीका अ.७ सू. ९ जीवानां कतिपरीषहसम्भयः २१७ कषायोदयस्याऽतिसक्ष्मस्य सन्मात्रत्वात्-तस्यापि वीतराग छदस्थ तुल्यत्वात् उपर्युक्त चतुर्दश परीषह स्तत्रापि सन्तीति चतुर्दश' इति नियमस्तत्राप्युपपद्यते । अथैवमपि-मोहोदयसहापामावाद-मन्दोदयत्वाच्च क्षुत्पिपासादि वेदनाभावात् तत्सहनकृतपरीषह व्यपदेशो न युज्यते इति चे मैवम्-३ सर्वार्थसिद्ध देवस्याऽधः के होने का नियम ठीक है, किन्तु मूक्ष्म सम्पराप में मोहनीय कर्म का सद्भाव रहता है, अतः उसमें अचेल आदि परीषह का भी संभव है। ऐसी स्थिति में वहां चौदह होने का नियम किस प्रकार बन सकता है ? ___समाधान-सूक्ष्मसम्पराय में केवल संज्वलनलोभ कषाय का ही सद्भाव रहता है और वह भी अत्यन्त सूक्ष्म होता है, इस कारण वह भी वीतरागछद्मस्थ के ही समान है। अभिप्राय यह है कि पूर्वोक्त अचेल आदि आठ परीषह मोहनीय कर्म के उदय से होते हैं, यह सत्य है और यह भी सत्य है कि दसवें गुगस्थान में मोहनीय कर्म का उदय रहता है, मगर स्मरण रखना चाहिए कि वहां उदित रहने वाला मोह अत्यन्त सूक्ष्म होता है और सूक्ष्म होने के कारण इतना असमर्थ हो जाता है कि परीषदो को उत्पन्न करने में वह समर्थ नहीं रह जाता। इस कारण वहाँ चौदह परीषदों का जो विधान किया गाया है, वह उचित ही है। છે, પરંતુ સૂમસમ પહાયમાં મોહનીય કમને સદ્ભાવ હોય છે, આથી તેમાં અચલ આદિ પરીષહ પણ સંભવીત છે. આવી સ્થિતિ ત્યાં ચૌદ પરીષહ હેવાનો નિયમ કઈ રીતે હોઈ શકે? સમાધાન-સૂમસમ્પર યમાં કેવળ સંજવલન લેભ કષાયનો જ સદ્દભાવ રહે છે અને તે પણ અત્યન્ત સૂક્ષ્મ હોય છે, આથી તે પણ વીતરાગ છદ્મસ્થની સમાન જ છે. સારાંશ એ છે કે પૂર્વોક્ત અચેલ આદિ આઠ પરીષહ મોહનીય કર્મના ઉદયથી થાય છે. આ સત્ય છે અને એ પણ એટલું જ સત્ય છે કે દેશમાં ગુણસ્થાનમાં મેહનીય કમનો ઉદય રહે છે, પરંતુ યાદ રાખવું ઘટે કે ત્યાં ઉદિત વહેતો મોહ અત્યન્ત સૂક્ષમ હોય છે અને સૂક્ષમ હોવાના ક રણે એટલે અસમર્થ થઈ જાય છે કે પરીષહેને ઉત્પન્ન કરવામાં તેની શક્તિ રહેતી નથી. આથી ત્યાં ચૌક પરીષહોનું જે વિધાન કરવામાં આવ્યું છે તે યથાય જ છે. શંકા-આ સ્વીકારી લઈએ તે પણ મેહ મના ઉદયની સહાયતા ન મળવાથી અને મન્દ ઉદય હેવાના કારણે સુધા-પિપાસા આદિ ની વેદના ન त २८ श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy