SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.७ सू.८ परीषहमेदनिरूपणम् भक्तपानवलपात्रादिना सहकारः खलु सत्कारः, पुरस्कारस्तु-सद्भूतगुगोत्कीर्चनम् चन्दनाऽभ्युस्थानाऽऽसन प्रदानादि सद्भाव श्च'च्यते, तत्रा-सस्कृतपुरस्कृतो या न द्वेषं करोति, नापि-परं दूषयति नाऽऽप्यात्मानं मनोविकारेण इत्येवं रीत्या सत्कारपरीवहनयो भवति-१९ अतिशयवुद्धिरूपमज्ञायां प्राप्तायामपि गर्वामावादरणमेव प्रज्ञापरीषहजयो भवति-२० तथाविध प्रज्ञा-विपर्ययेणाऽज्ञानपरीषहो भवति तत्राहं न किञ्चिजमाने सर्वथा मोऽस्म्यह रिस्येवं परितापं कुर्वतो ऽज्ञानपरीषहो भवति किन्तु-तदकरणात् कर्मफलविपाकोऽयं वर्तते, इत्येवं परिचिन्तयतो ऽज्ञानपरीषहजयो भवति २१ चतुर्दशपूर्वाणि द्वादशाङ्गानि ज्ञानमुच्यते, एवं (१९) आहार, पानी, वस्त्र, पात्र आदि का दिया जाना सत्कार कहलाता है और सद्भुत गुणों का कीर्तन, वन्दन, उत्थान, आसन. प्रदान आदि सद्भाव पुरस्कार कहलाता है। यह सत्कार अथवा पुरस्कार न पाकर वेष न करे, दूसरे को दोष न दे और न मन में विकार लाकर आत्मा को दूषित बनावे । ऐसा करने से सत्कार-पुरस्कार परीषह जीता जाता है। (२०) अतिशय बुद्धि वैभव रूप प्रज्ञा के प्राप्त होने पर भी गर्व न करना प्रज्ञा परीषहजय है। (२१) पूर्वोक्त प्रज्ञा की विपरीतता से अज्ञान परीषह होता है। 'में कुछ भी नहीं जानता, मैं सर्वधा मूर्ख हूं इस प्रकार परिताप करने वाले को अज्ञान का परीषह होता है किन्तु ऐसा परिताप न करके 'यह मेरे पूर्वकृत कर्म का विपाक हैं इस प्रकार सोचने वाला अज्ञानपरीषहजय करता है। (૧૯) આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર આદિનું પ્રદાન સત્કાર કહેવાય છે અને સદ્ભૂત ગુણેનું કૉન, વન્દન, ઉત્થાન, પ્રદાન આદિ સદ્ભાવ પુરસ્કાર કહેવાય છે. આ સત્કાર અથવા પુરસ્કાર ન મળે તે દ્વેષ ન કરે, બીજાને દેષ ન દે તેમજ મનમાં વિકાર લાવીને આત્માને દૂષિત ન બનાવે આ પ્રમાણે કરવાથી સરકાર-પુરસ્કાર પરીષહ જીતી શકાય છે. (૨) અતિશય બુદ્ધિવૈભવ રૂપ પ્રજ્ઞા પ્રાપ્ત થવા છતાં પણ અભિમાન ન કરવું પ્રજ્ઞાપરીષહજય છે. (२१) पूर्वरित प्रशानी विपरीततायी अज्ञान५५ थाय छे. ' शु જ જાણતા નથી, સર્વથા મૂર્ખ છું” આ રીતે પરિતાપ કરનારને આજ્ઞા નને પરીષહ થાય છે પરંતુ આ પરિતાપ નહીં કરતા આ મારા પૂર્વકૃત કર્મોનું ફળ છે એમ વિચારનાર સાધુ અજ્ઞાનપરીષડજય પ્રાપ્ત કરે છે, શ્રી તત્વાર્થ સૂત્ર ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy