________________
२१.
तत्याने आगमेऽनुज्ञातो वर्तते, तत्र-येषां शयन मनुज्ञातम् ते खलु रात्रौ तान्दर्भान् भूमायास्तीय संस्तारकोत्तरपट्टकोच द परि कृत्वा शेरते, स्तेनापहतोपकरण: स्वल्पसंस्तारकपटको वा ऽत्यन्तजीर्णत्वात् तं कठोरदर्भादि तृणस्पर्श या श्रमण: सम्यस्तयाऽघिसहते तस्य तृणस्पर्श परीषहजयो भवति-१७ एवम् रजोधूलिकण परागरूपमला प्रस्वेदजलसम्पर्कजन्यधनीभूतः शरीरे स्थैर्य मापन्नो ग्रीष्मो. म सम्पातजनित धर्मनलाईतां गतोऽत्यन्तोद्वेगं जनयति, किन्तु न तदपनोदाय कदाचिदपि स्नानाभिलाषं विदधाति-इत्येवं मलपरीषहजयो भवति-१८ परतो. के धास डाभ आदि के उपयोग की आगम में अनुमति दी गई है। जिन साधुओं को शयन की अनुज्ञा दी गई है, वे रात्रि में उस घासडाम को भूमि पर बिछा कर और उसके ऊपर संस्तारक या उत्तर पडक करके सोते हैं। अगर किसी साधु के उपकरण चोर चुरा ले जाय या किसी के पास बिछाने का वस्त्र स्वल्प हो तो अत्यन्त जीर्ण होने के कारण उस कठोर दर्भ आदि के स्पर्श को जो साधु सम्यकू प्रकार से सहता है, वह तृणस्पर्शपरीषह का विजेता कहलाता है।
(१८) रेत और धूल के कण पसीना आने के कारण शरीर के साथ चिपट गए हों और शरीर में स्थिर हो गए हों। वह मल ग्रीष्मऋतु की गर्मी पड़ने के कारण उत्पन्न होने वाले पसीने से गीला हो गया हो जाता है और चित्त में उद्वेग उत्पन्न करता है मगर उस उद्वेग को दूर करने के लिए साधु स्नान की कदापि अभिलाषा नहीं करता। इस प्रकार मलपरीषह जीता जाता है। દભ આદિના ઉપગની આગમમાં અનુમતિ આપવામાં આવી છે. જે સાધુઓને શયનની રજા આપવામાં આવી છે તેઓ રાત્રે તે ઘાસ-દાને જમીન ઉપર પાથરીને તેની ઉપર સસ્તારક અથવા ઉત્તરપટ્ટક કરીને જુવે છે, જે કઈ સાધુના ઉપકરણે ચેર ચેરી જાય અથવા કોઈની પાસે પાથર. વાના વસ્ત્ર અ૯૫ હોય તે અત્યન્ત જીણું હોવાને લીધે તે કઠોર દર્ભ આદિના સ્પર્શને જે સાધુ સમ્યક્ પ્રકારથી સહન કરે છે, તે તૃણસ્પર્શ પરીજહને વિજેતા કહેવાય છે.
(૧૮) રેતી ધૂળના કણે પરસેવાના કારણે શરીર સાથે ચૂંટી ગયા હાય અને શરીર ઉપર જામી ગયા હોય આ થર ગ્રીષ્મઋતુની ગમી પડવાના કારણે ઉત્પન્ન થતા પરસેવાથી ભીનું થઈ ગયું હોય અથવા થાય અને મનમાં ઉલ્લેખ ઉત્પન્ન કરે છે પરંતુ તે ઉદ્વેગને દૂર કરવા માટે સાધુ નાનની કદાપિ અભિલાષા રાખતું નથી. આવી રીતે મલપરીષહ જીતી શકાય છે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨