________________
तत्वार्थसूत्रे योगः१, भाषायोग्य पुद्गलात्मपदेशपरिणामो वचोयोगः२, गमनादि क्रियाहेतु: शरीरात्मप्रदेशररिणामः काययोगः३। ___ तत्रात्मनो निवासस्थानभूनः पुद्गलद्रव्यघटितः शरीररूपः कायः, वृद्धस्यदुर्बलस्य वा गमनादौ, आलम्बनयष्टयादिवत् विषमेषु-उपग्राहको भवति तद्योगाज्जीवस्य वीर्यपरिणामः शक्तिः-सामर्थ्य काययोगः। यथा-वहिसंयोगात घटस्य रक्ततापरिणामो भवति, एवं खलु-आत्मनः काय-करण संबन्धाद् वीर्यपरिणामो बोध्यः। एवं-मात्मयुक्तकायाधीना वाग्वर्गणायोग्य पुद्गलस्कन्धाः भेद से वह तीन प्रकार का है । मनोवर्गणा के पुद्गलों के निमित्त से आत्मप्रदेशों में परिस्पन्दन होना मनोयोग है । भाषा के योग्य पुद्गलों अर्थात् भाषावर्गणा के पुद्गलों के निमित्त से आत्मप्रदेशों में स्पन्दन होना वचनयोग है और गमन आदि क्रियाओं से आत्मा के प्रदेशों में जो परिस्पन्द होता है, वह काययोग है।
आत्मा के रहने का स्थान, पुद्गल द्रव्यों से बना हुआ यह शरीर काय कहलाता है, जैसे वृद्ध या दुर्बल पुरुष के चलने-फिरने में लाठी सहायक होती है, ऊपडखावड मार्ग में उससे सहायता मिलती है, उसी प्रकार आत्मा के लिए शरीर सहायक है। इस शरीर के निमित्त से जीवका जो वीयपरिणमन होता है, वह काययोग कहलाता है। जैसे अग्नि के संयोग से घट में रक्तता (लालिमा) परिणाम उत्पन होता है, उसी प्रकार काय रूप करण के निमित्त से आत्मा में वीर्य-परिणाम उत्पन्न होता है वही काययोग है। इसी प्रकार जीव वचन वर्गगा के પુગલોના નિમિત્તથી આત્મપ્રદેશોમાં પરિસ્પન્દન થવું મનોયોગ છે ભાષાને
ગ્ય પુદ્ગલે અર્થાત ભાષાવર્ગણાનાં પુદ્ગલેના નિમિત્તથી આત્મપ્રદેશમાં સ્પન્દન થવું વચનગ છે અને ગમન આદિ કિયાએથી આત્માના પ્રદેશમાં જે પરિપન્દન થાય છે તે કાયયોગ છે.
આત્માને રહેવાનું સ્થાન, પુદ્ગલદ્રથી બનેલું આ શરીર કાય કહેવાય છે. જેમ વૃદ્ધ અથવા દુર્બળ પુરૂષને ચાલવા-ફરવા માટે લાકડી સહાયક બને છે. ખાડા-ટેકરાવાળા રસ્તામાં તેનાથી સહાયતા મળે છે, તેવી જ રીતે આત્મા માટે શરીર સહાયક છે. આ શરીરના નિમિત્તથી જીવનું જે વીર્ય પરિણમન થાય છે, તે કાયયોગ કહેવાય છે. જેમ અગ્નિના સંગથી ઘડામાં રકતતા (લાલિમા) પરિણામ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે કાય રૂપ કરણના નિમિત્તથી આત્મામાં વીય–પરિણામ ઉત્પન્ન થાય છે તે જ કાગ છે. એવી જ રીતે જીવ વચનવર્ગણાના પુદ્ગલેને ગ્રહણ કરીને ત્યાગે છે તેના
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨