SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ % 3E दीपिका-नियुक्ति टीका अ. ६ सू. १ आस्रववत्वनिरूपणम् ५ तत्वार्थनियुक्ति-पूर्व तावत्-पञ्चमाध्याये क्रममाप्तं पञ्चमं पापतत्त्वं भरू. पितम् , सम्पति-क्रममाप्तमेव षष्ठ मास्त्रवतत्वं मरूपयितुमाह-'मणवयकाय जोगाई आसवो' इति । ___ मनोवचाकाययोगादिः-मनोयोगो-वचोयोग:-काययोगः इत्येतेषां द्वन्द्वे मनोवचः काययोगास्ते-आदि यस्य स मनोवचः काययोगादिः आस्रव उच्यते । तत्र-मनोवचः कायानां क्रियारूपं कर्मयोगः उच्यते । वीर्यान्तराय क्षयोपशमजनितेन पर्यायेणाऽऽत्मनः सम्बन्धो योग इत्यर्थः, सच-वीर्यपाणोत्साहपराक्रमचेष्टाशक्ति सामादिशब्दवाच्यो बोध्यः । यद्वायुनक्ति-एनं जीवो-वीर्यान्तरायक्षयोपशमजनितं पर्यायमिति योगः, सच मनोयोगादिभेदात् त्रिविधः । तत्र-मनोयोग्य पुद्गलात्मप्रदेशपरिणामो मनोकषाय को जो कर्मषन्ध के कारण हैं, समझ लेना चाहिए ॥१॥ तत्वार्थनियुक्ति-पांचवें अध्याय में क्रम प्राप्त पाप नामक पांचवें तत्वकी प्ररूपणा की गई है । अब छठे तत्त्व आस्रव की प्ररूपणा की जाती है___ मनोयोग, वचनयोग और काययोग आदि को आस्रव कहते हैं। अभिमाय यह है कि मन वचन और काय क्रिया को योग कहते हैं। वीर्यान्तराय कर्म के क्षयोपशम से उत्पन्न होनेवाले पर्याय के साथ आत्मा का जो सम्बन्ध होता है, वह योग कहलाता है। उसे वीर्य, प्राण, उत्साह, पराक्रम, चेष्टा, शक्ति या सामर्थ्य आदि भी कहा जा सकता है। अथवा वीर्यान्तराय कर्म के क्षयोपशम से उत्पन्न होने वाले पर्याय से जीव का युक्त होना योग है । मनोयोग आदि के જે કર્મબંધના કારણે છે, સમજી લેવા જોઈએ જેના તત્વાર્થનિર્યુકિત-પાંચમાં અધ્યાયમાં ક્રમ પ્રાપ્ત પાપ નામક પાંચમા તત્વની પ્રરૂપણ કરવામાં આવી છે. હવે છઠાં તત્વ આસવની પ્રરૂપણ કરવામાં આવી રહી છે. મનેયેગ, વચનગ અને કાયયેગ આદિને આસ્રવ કહે છે, અભિપ્રાય એ છે કે મન, વચન અને કાયાની ક્રિયાને વેગ કહે છે. વીર્યાન્તરાય કર્મના ક્ષ પશમથી ઉત્પન્ન થનારા પર્યાયની સાથે આત્માનો જે સંબંધુ થાય છે તે વેગ કહેવાય છે. તેને વીર્ય, પ્રાણ, ઉત્સાહ, પરાક્રમ ચેષ્ટા, શકિત અથવા સામર્થ્ય આદિ પણ કહી શકાય છે, અથવા વીર્યન્તરાય, કર્મના ક્ષયોપશમથી ઉત્પન થનારા પર્યાયથી જીવનું યુકત થવું તે ગ કહેવાય છે. મનેયેગ આદિના ભેદથી તે ત્રણ પ્રકાર છે. મને વર્ગણાના શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy