________________
तत्वार्थ सूत्रे पूरणलक्षणः खलु योगो वर्तते, स योगोऽनाखत्ररूपोऽप्यस्ति । तत्र - यथाऽऽर्द्रन समन्तात् पवनाssनीतं रजःपुञ्ज स्वस्मिन् गृह्णाति एवम् - कषायजलेनाऽद्रभूतो जीवः कायादि त्रिविधयोगानीतं कर्म पुद्गलं सर्व प्रदेशैरुपादत्ते
यथा वा तप्ताऽयःपिण्डः पयसि प्रक्षिप्तः समन्ताज्जलं गृह्णाति, एवं - क्रोध मायादि कषाय सन्तप्ताssस्मा कायादि त्रिविधयोगानीतं कर्मपुद्गलं परिगृह्णाति, आदिपदेन - मिथ्यादर्शनाविरति कषाययोगादयो बन्धहेतव आस्रवा उच्यन्ते ॥१॥
शब्द की व्युत्पत्ति है | अभिप्राय यह है कि आत्मा का वह परिणाम, जो कर्मों के आगमन का द्वार है, आस्रव कहा जाता है । केवलिसमुदूधात के समय दण्ड, कपाट, प्रतर और लोकपूरण रूप जो योग रहता है, वह ऐर्यापथिक के सिवाय अन्य आस्रव का कारण नहीं होता ।
जैसे गिला वस्त्र वायु द्वारा उडाये हुए रज को सभी ओर से ग्रहण करता है अर्थात् वस्त्र के गीलेपन के कारण उसमें आ-आकर धूल चिपक जाती है वैसे ही क्रोधमान, माया या लोभ कषाय से आई बना आत्मा काययोग आदि तीन प्रकार के योगों द्वारा आकृष्ट कर्म पुदगलों को ग्रहण करता है । अथवा जैसे आग से तपा हुआ लोहेका गोला यदि पानी में डाल दिया जाय तो वह सभी ओर से जल को ग्रहण करता है - आत्मसात् करता है, उसी प्रकार कषाय के ताप से सन्तप्त आत्मा काययोग आदि के द्वारा कर्म पुद्गलों को ग्रहण करता है ।
सूत्र में प्रयुक्त 'आदि' शब्द से मिथ्यादर्शन, अविरति और કમાંના આગમનનું દ્વાર છે, આસ્રવ કહેવાય છે. કેવળી સમુદૂધાત વેળાએ દૃશ્ય, કપાટ, પ્રતર અને લેકપૂરણુ રૂપ જે યાગ હોય છે તે ઐર્યાપથિક ડાવાને કારણે આસત્રના કારણ હૈ'તા નથી.
જેવી રીતે ભીના વસ્ત્ર, વાયુ દ્વરા ઉડાડેલી ધૂળને બધી બાજુએથી ગ્રહણ કરે છે, અર્થાત્ વસ્ત્રની ભીનાશના કારણે તેનામાં આવી આવીને રજ ચાંટી જાય છે, તેવી જ રીતે ધ, માન, માયા અને લેભ કષાયથી આ અનેલે આત્મા કાયયેાગ આદિ ત્રણ પ્રકારના યોગા દ્વારા આત્કૃષ્ટ ક્રમ પુદૂગલે ને ધારણ કરે છે, અથવા જેવી રીતે અગ્નિથી તપેલા લેખ'ડના ગેાળાને જો પાણીમાં નાખવામાં આવે તે તે બધી બાજુએથી પાણીને ગ્રહણ કરે છે. આત્મસાત્ કરે છે, તેવી જ રીતે કષાયના તાપથી સન્તમ આત્મા કાર્યેાગ આદિથી ક્રમ પુદૂંગલાને ગ્રહણ કરે છે.
सूत्रमां प्रयुक्त 'आदि शब्दथी' मिथ्यात्व, रति, अविरति भने उषायने,
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨