________________
दीपिका-ज युक्ति टोका अ. ७ सू. ८ परीषहभेदनिरूपणम् २०३ परीषहजयो भवति, न-दिगम्बरोक्तरीत्या सर्वथा प्रावरणादि रहितत्वमचेलत्वम्, आगमे खलु-द्विविधः कल्पः प्रज्ञप्तः, जिनकल्प:-स्थविरकल्पश्च- तत्रस्थविरकल्पे परिनिष्पन्नः क्रमेण धर्म श्रणानन्तरं प्रवज्यां प्रतिपद्यते, ततो द्वादश वर्षाणि सूत्रग्रहणम् , ततो द्वादश वर्षाणि-अर्थग्रहणं करोति, ततश्च-द्वादश वर्षाणि-अनियतरूपेण बसन् देशदर्शनं करोति, देशदर्शनश्च कुर्वन्नेव शिष्यान् निष्पादयति, शिष्यनिष्पत्त्यनन्तरञ्चाऽभ्युद्यतविहारं पतिपद्यते । जिनकल्पस्तुत्रिविधः प्रालि तः शुद्धपरिहार-यथालन्दभेदान, तत्र-जिनपतिपत्तियोग्यश्च जिनकल्पं पतिपत्तुमिच्छन् प्रथमं तावत्-तपः सवादिभावनाभिरास्मानं भावयति, कथनानुसार वस्त्रों से सर्वथा रहित होना अचेलत्व नहीं है । आगम में दो प्रकार के कल्प बतलाये गये है-जिनकल्प और स्थविरकल्प । स्थ. विर कल्प में परिनिष्पन्न पुरुष क्रम से धर्मश्रवण करने के पश्चात् मुनिदीक्षा अंगीकार करता है। तत्पश्चात् बारह वर्षों तक सूत्रों का अध्ययन करता है, फिर बारह वर्षों तक सूत्रों का अर्थ सीखता है, तदनन्तर बारह वर्ष तक अनियत रूप से निवास करता हुआ अनेक देशों का दर्शन करता है अर्थात् देश देशान्तर में परिभ्रमण करता है, देशाटन करता हुआ शिष्य बनाता है और शिष्य बनाने के बाद अभ्युद्यत विहार करता है। जिनकल्प तीन प्रकार का है-प्रकल्पित, शुद्धपरिहार और यथालन्द । जो जिनकल्प को ग्रहण करने के योग्य है और जिनकल्प को अंगीकार करना चाहता है वह पहले -पहल तप-सस्य आदि की भावना से अपनी आत्मा को भाषित करता है और आत्मा, को भावित कर चुकने के पश्चात् दो प्रकार के વસ્ત્રોથી સર્વથા હત થવું અલવ નથી. આગમમાં બે પ્રકારના કલ્પ કહેવામાં આવ્યા છે-જિનક૯પ અને સ્થવિરક૯પ વિરકપમાં પરિનિષ્પન્ન પુરૂષ ક્રમથી ધ વણ કર્યા બાદ મુનિ દીક્ષા અંગિકાર કરે છે, ત્યાર બાદ બાર વર્ષો સુધી ત્રોનું અધ્યયન કરે છે, પછી બાર વર્ષ સુધી સૂત્રોના અર્થ શીખે છે, ત્યારબાદ બાર વર્ષ સુધી અનિયત રૂપથી નિવાસ કરતે થકે અનેક દેશોનું દર્શન કરે છે અર્થાત્ દેશદેશાન્તરમાં પરિભ્રમણ કરે છે. દેશાટન કરતે કરેતે શિષ્ય બનાવે છે અને શિષ્ય બનાવ્યા બાદ અયુત વિહાર કરે છે. જિનકઃ ત્રણ પ્રકારના છે–પ્રકલિપત, શુદ્ધ પરિવાર અને યથાલન્દ ! જે જિનકલ્પને ધારણ કરવા માટે યોગ્ય છે અને જિનકલ્પને અગિકાર કરવા ઈએ છે તે પહેલામાં પહેલું તપ-સવ આદિની ભાવનાથી પિતાના આ માને ભાવિત કરે છે અને આત્માને ભાવિત કરી દીધા પછી બે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨