________________
तत्वार्थस्त्रे सहनरूपो बोध्यः-३ उष्णपरीषहजयश्च-समीरसंचारशून्ये निर्जले ग्रीष्मातप परिशुष्कपतितपत्ररहितनिश्छायवृक्षाटवीमध्ये यथाकामचारोपातगतस्याऽऽहाराभ्यन्तर साधनामावमयुक्तोत्पन्नदाहस्थ दावाग्निज्वालानालजलालजटिलपरुषवातातपनित कण्ठशोषस्याऽनुभूत तत्पतीकारहेतु चिन्तन मविदधतः प्राणिपीडा. परिहारपरायणस्य चारित्ररूपोष्णसहनरूपः-४ दशमशकपरीषहजयस्तु दंशमश. भूत वस्तुओं का जो स्मरण भी नहीं करता, जो ज्ञान-भावना रूपी महल में, धैर्य रूपी गर्म वस्त्रों से युक्त होकर सुख-पूर्वक रहता है, ऐसे मुनि का शीत वेदन को सहन करना शीतपरीषह जय कहलाता है।
(४) उष्णपरीषह--वायु के संचार से शून्य, जलहीन, ग्रीष्मकाल की धूप से सूखे हुए और नीचे गिरे हुए पत्तों से रहित, छायाविहीन वृक्षों वाली अटवी के मध्य में, स्वेछा पूर्वक विचरण करते हुए, आहार रूप भीतरी कारणों के अभाव से जिसे दाह उत्पन्न हुआ है, दावानल की ज्यालाओं के समूह से व्याप्त निष्ठुर पवन के आतप से जिसका कंठ सूख गया है, पूर्व अवस्था में गर्मी के प्रतीकार के जिन साधनों का अनुभव किया था, उनका चिन्तन भी जो नहीं करता और जो प्राणियों को होने वाली पीडा का परिहार करने में तत्पर है, ऐसा मुनि गर्मी का जो कष्ट सहन करता है, उसे उष्णपरीषह जय कहते हैं।
(५) दंशमशकपरीषह-दंशमशक मत्कूण, माखी चींटी कीडे वृश्चिक (वींच्छु) आदि के द्वारा कृत पीडाको चिना प्रतिकार सहलेना मन. નથી, જે જ્ઞાન- ભાવના રૂપી મહેલમાં, પૈયરૂપી ગરમ વસ્ત્રોથી યુક્ત થઈને સુખશાતામાં રહે છે, એવા મુનિરાજની શીતવેદનાને સહન કરવાને શીતપરીષહજય કહેવાય છે.
(૪) ઉણપરીષહ-વાયુના સંચારથી શૂન્ય, પાણી વગરના, ચીમકાળના તડકાથી સૂકાઈ ગયેલા અને નીચે પડેલા પાંદડાઓથી રહિત, છાંયડા વગરના વૃક્ષાવાળા જંગલની મધ્યમાં છાપૂર્વક વિચરતા થકા આહાર રૂપ આત્યંતર કારણના અભાવથી જેને દાહ ઉત્પન થયે છે, દાવાનળની જવાલાઓના સમૂહથી વ્યાપ્ત નિષ્ઠુર પવનના આતપથી જેનું ગળું સુકાઈ ગયું છે, પૂર્વ અવસ્થામાં ગરમીના પ્રતિકારના જે સાધનેને અનુભવ કર્યો હતો તેનું લેશમાત્ર ચિન્તન કરતા નથી અને જે પ્રાણીઓને થનારી પીડાને પરિહાર કરવામાં તત્પર છે, એવા મુનિ ગરમીનું જે કષ્ટ સહન કરે છે તેને ઉષ્ણુપરીષહજય કહે છે.
(५) भ४५शेष-स, भ२७२, मां, भाभ, 11, पीछी विरे દ્વારા કરવામાં આવેલ પીડાને કંઈ પણ પ્રતિકાર કર્યા વિના સહન કરવી. અને
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨